દાહોદ જિલ્લાના યુવાનો દ્વારા પોલીસની ભરતી પ્રક્રિયા સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

દાહોદ તા.૨૫હાલ પોલીસની ભરતી પ્રક્રિયા બહાર પડી છે અને દાહોદ જિલ્લામાંથી અનેક યુવાઓ દ્વારા આ પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવી

Read more

કોરોનાનો ફુંફાડોઃ મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં ૪ એપ્રિલ સુધી જડબેસલાક લોકડાઉન : લૉકડાઉન રિટર્ન..! દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૨૭૫ લોકોના મોત

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, મહારાષ્ટ્ર, ગુજરાત, મપ્ર, પંજાબ અને કર્ણાટકમાં કોરોની બીજી લહેરનું

Read more

દાહોદ તાલુકાના તરવાડીયા ભાઉ ગામે આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં નાણાંની ઉચાપત થયાની ફરિયાદ સાથે ૧૦ વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૨૪દાહોદ તાલુકાના તરવાડીયા ભાઉ ગામે આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળીની ઓડીટમાં એક ઈસમે મંડળીના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયે

Read more

દેવગઢ બારીઆના કાલીયાગોટા ગામે પરણિતા પર બળાત્કાર ગુજારતો નરાધમ

દાહોદ તા.૨૪દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે રહેતી એક પરણિતાને એક ઈસમ દ્વારા પરણિતાની એકલતાનો લાભ લઈ તેના ઘરમાં ઘુસી જઈ

Read more

દાહોદની શ્રીરામ કો.ઓ.બેન્કના ૦૬ કર્મચારીઓ કોરોના પોઝીટીવ

દાહોદ તા.૨૪દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના કેસોને પગલે જિલ્લાવાસીઓ ચિંતામાં મુકાયાં છે ત્યારે અગાઉ શાળાઓ, કોલેજાેમાં શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ

Read more

૧૧ દિવસમાં ૭ આતંકીનો ખાતમો, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કરાયો ઃ જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં ૪ આતંકી ઠાર, ૧ જવાન ઈજાગ્રસ્ત

(જી.એન.એસ.)શ્રીનગર,તા.૨૨જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ગઇકાલે રાત્રે ૪ આતંકીઓને ઠાર માર્યા. આ સાથે છેલ્લા ૧૧ દિવસમાં સુરક્ષાદળોએ ૭ આતંકીને ઠાર માર્યા. તેમને

Read more

એક જ અઠવાડિયામાં ભારતમાં ૬૭%નો મોટો ઉછાળો નોંધાયો ઃ દેશમાં કોરોનાએ રફ્તાર પકડીઃ ૨૪ કલાકમાં ૪૭,૦૦૦ નવા કેસ ઃ ૨૪ કલાકમાં ૨૧૨ દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક ૧,૫૯,૯૬૭એ પહોંચ્યો, પાછલા અઠવાડિયા દરમિયાન મહારાષ્ટ્રમાં ૧.૬૫ લાખ કેસ નોંધાયા

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૨કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નોંધપાત્ર રીતે

Read more

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે શિવસેના સાંસદની સરકારને ચેતવણી : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો વિચાર પણ ના કરતા નહીંતર : રાઉત મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઇ વાળ પણ વાંકો ન કરી શકે, રાષ્ટ્રપતિ શાસન લગાવાનું વિચાર્યું તો આ આગ તેમને પણ સળગાવી દેશે

(જી.એન.એસ.)મુંબઇ,તા.૨૨મહારાષ્ટ્રની સરકારમાં મચેલી હલચલ વચ્ચે સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રેસ કૉન્ફરન્સ કરી. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર

Read more
error: Content is protected !!