ન્યુઝ
દાહોદમાં વધુ એક વ્યક્તિ ઠગાયો : બેન્ક અને રેલ્વેમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી એકે રૂા.૧૦,૫૦,૦૦૦ની રોકડી કરી ફરાર થયો
દાહોદ તા.૨૬ બેન્કમાં તેમજ રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને દાહોદ શહેરમાં રહેતા એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેની પાસેથી પ્રથમ બેન્કમાં નોકરી
Read moreઝાલોદના સ્વ. હિરેન પટેલની હત્યામાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડાશે નહી : રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઝાલોદમાં બેઠક કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કેસમાં જે
Read moreદાહોદ શહેર સહિત જિલ્લામાં નાતાલ પર્વની કોરોના ગાઈડલાઈનના અંતર્ગત ઉજવણી કરવામાં આવી : ઝાલોદમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાના કર્મચારીઓએ હોસ્પિટલમાં નાતાલ પર્વની ઉજવણી કરી
આજે ક્રિસમસ એટલે નાતાલના તહેવાર નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લાના ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચ ( દેવળ) માં સાદાઈ થી અને
Read moreઝાલોદ વરોડ ગામે ફોર વ્હીલર ગાડીએ રસ્તાની સાઈડમાં બંધ પડેલ ડમ્પરને ટક્કર મારતાં માર્ગ અકસ્માત સર્જાતા એક બાળાનું મોત
દાહોદ તા.૨૫ ઝાલોદ તાલુકાના વરોડ ટોલ નાકા પાસે ગતરોજ મોડી સાંજના સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની સાઈડમાં બગડી
Read moreકોરોનાની વેક્સીન અંગેની અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી : સ્વેચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સામાજિક-ધાર્મિક અગ્રણીઓ સાથે કોરોના વાયસર પ્રતિકારક રસી બાબતે બેઠક
દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજે જિલ્લા સેવા સદનમાં અહીંની સ્વેચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સામાજિક-ધાર્મિક અગ્રણીઓ સાથે કોરોના વાયસર પ્રતિકારક
Read moreફતેપુરા સરકારી દવાખાના ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પ દરમ્યાન ઓપરેશન બાદ મહિલાને એમ્બ્યુલંશ ન ફાળવાતાં અર્ધ બેભાન હાલતમાં મહિલાને રીક્ષામાં ઘરે લઈ જતાં સ્વજનો મજબુર!
દાહોદ તા.૨૪ એક તરફ સરકાર મહિલાઓના ઉધ્ધાન માટે અનેક યોજનાઓ બહાર પાડે છે. મહિલાઓની સ્વાસ્થ્યની ચિંતા કરી સરકાર દ્વારા અનેક
Read moreફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામનો ર૦ વર્ષીય આશાસ્પદ યુવાન બીજા દિવસે સવારે તેના ઘર નજીકમાં મૃત હાલતમાં મળી આવતાં ફતેપુરા પંથકમાં ભારે ચકચાર
રોડ તફર જવાનું કહી ઘરેથી સાંજના સુમારે નીકળેલ ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામનો ર૦ વર્ષીય આશાસ્પદ યુવાન બીજા દિવસે સવારે
Read moreનાની સાસરી ગામેથી હત્યા કરાયેલ ૧૯ વર્ષીય જગદીશના મર્ડર કેસમો ૩ બાળ કિશોરો પોલીસના સંઘર્ષમાં આવ્યા : વ્યાજે આપેલ નાણાં પરત આપવા ન પડે તે માટે એક મુખ્ય સુત્રધાર બાળ કિશોરે પોતાના ત્રણ બાળ કિશોર મિત્રોની મદદથી જગદીશને મોતને ઘાટ ઉતાર્યાે હોવાની કબુલાત
દાહોદ તા.૨૪ દાહોદ તાલુકાના નાની સારસી ગામે ઈન્દૌર હાઈવે રોડ ખાતે ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં નાના
Read moreમાસક અને સેનેટાઇઝર વિતરણ લાયનસ ક્લબ ઓફ દાહોદ
કોરોના ના વિકટ સમય મા સૌથી અગ્રેસર રહી ને સમાજ ના સેવા કરતા ફ્રટ લાઇન વોરીયર જે પોતાના અભ્યાસ ની
Read more