ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શનિરવિ દાહોદની મુલાકાતે : ૨૨ વર્ષ બાદ દાહોદ પોલીસ તંત્રને રૂ. ૬૦ કરોડના ભૌતિક સુવિધાના વિકાસ કામોની ભેટ મળશે
ટાઉન પોલીસ સ્ટેશન અને સબ જેલનું લોકાર્પણ, દાહોદ, લીમખેડા અને દેવગઢ બારિયામાં સ્ટાફ ક્વાર્ટરનું ભૂમિપૂજન દિનરાત જોયા વિના જનસુરક્ષાનું કામ
Read more