દાહોદ જિલ્લામાં આજે વધુ ૨૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૧૨૮ને પાર કરી ચુક્યો

દાહોદ તા.૨૬ દાહોદ જિલ્લામાં આજે વધુ ૨૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૧૨૮ને પાર કરી ચુક્યો

Read more

શ્રીરામ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી દ્વારા દાહોદના સિંધી લોહાણા સમાજને શબપેટી (કોલ્ડ સ્ટોરેજ)નું લોકાર્પણ કરવામાં આવ્યું

દાહોદ તા.૨૬ તારીખ ૨૫મી નવેમ્બર અને બુધવારના રોજ દેવીત્થાન એકાદશીના રોજ શ્રીરામ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી દ્વારા દાહોદના સિંધી લોહાણા સમાજને શબપેટી

Read more

દાહોદના કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર બાદ સ્વસ્થ થયેલા પ્રતીક શાહ જણાવે છે કે, અહીંના ડોક્ટરો છે સાચા કોરોના વોરિયર્સ

દાહોદના ઝાયડસ હોસ્પીટલમાં મારી ખૂબ જ સરસ સારવાર કરવામાં આવી. અહીંના ડોક્ટર અને મેડીકલ સ્ટાફ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ છે.

Read more

દાહોદ જિલ્લામાં આજે ફરી ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા

દાહોદ તા.૨૫ દાહોદ જિલ્લામાં આજે ફરી ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે. આ ૧૬ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૧૦

Read more

દાહોદમાં કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ વધુ બે દુકાનો સીલ કરવામાં આવી

દાહોદ તા.૨૪ દાહોદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કેસોને ધ્યાને રાખી બેકરકારી દાખવી રહેલા દાહોદ શહેરના વેપારી તેમજ દુકાનદારો સામે

Read more

દાહોદ જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો 2089 ને આંબી ગયો

દાહોદ તા.24 દાહોદ જિલ્લામાં આજે વધુ 19 કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો 2089 ને આંબી ગયો

Read more

કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ તંત્ર દ્વારા દાહોદમાં વધુ બે દુકાનો સીલ કરવામાં આવી

દાહોદ તા.૨૩ દાહોદમાં બે – ત્રણ દિવસથી એક્શનમાં આવેલ દાહોદ પાલિકા તંત્ર શહેરમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતાં વેપારીઓ તેમજ દુકાનદારો

Read more

કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ તંત્ર દ્વારા દાહોદમાં વધુ બે દુકાનો સીલ કરવામાં આવી

દાહોદ તા.૨૩ દાહોદમાં બે – ત્રણ દિવસથી એક્શનમાં આવેલ દાહોદ પાલિકા તંત્ર શહેરમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતાં વેપારીઓ તેમજ દુકાનદારો

Read more

દાહોદમાં આજે તારીખ ૨૩મી નવેમ્બરના રોજ વધુ ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થવા પામ્યો

દાહોદ તા.૨૩ દાહોદમાં આજે તારીખ ૨૩મી નવેમ્બરના રોજ વધુ ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થવા પામ્યો છે. આ સાથે જિલ્લામાં

Read more

દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(એપીએમસી)નાચેરમેનની ચૂંટણીમાં કનૈયાભાઈ કિશોરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા

દાહોદ તા. ૨૧ દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(એપીએમસી)ના ચેરમેનના કાર્યકાળની અવધિ પૂર્ણ થતાં આજરોજ યોજાયેલી ચેરમેનની ચૂંટણીમાં કનૈયાભાઈ કિશોરી બિનહરીફ

Read more
error: Content is protected !!