દાહોદમાં કોરોના સંક્રમણનો પ્રકોપ : એક જ દિવસમાં ૩૧ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં દાહોદ શહેર જિલ્લાવાસીઓમાં ભયનો માહોલ યથાવત્‌

અનવરખાન પઠાણ / અજય બારીયા દાહોદ તા.૨૩ દાહોદમાં આજે ૩૧ કોરોના પોઝીટીવ કેસ વધુ સામેલ થતાં કુલ આંકડો ૩૫૧ ઉપર

Read more

દાહોદમાં આજે ૩૯ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં ખળભળાટ મચ્યો : આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ચિંતામાં વધારો

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી દાહોદ, તા.ર૧ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ(કોમ્યુનિટી સ્પ્રેડ) લોકલ સંક્રમણમાં આવતા પરિસ્થિતિ બેકાબુ અવસ્થામાં જોવા મળી

Read more

આજે દાહોદમાં વધુ ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં ખળભળાટ મચ્યો : કુલ આંકડો ૧૯૮

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી દાહોદ તા.૧૬ દાહોદમાં આજે એક સાથે વધુ ૧૬ કોરોના દર્દીઓનો સમાવેશ થતાં ફરીવાર અને સતત

Read more

દાહોદમાં આજે ૮ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ : કુલ આંકડો ૧૨૧ : એક્ટીવ કેસ : ૬૫

આજે એક સાથે ૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશથી જિલ્લાવાસીઓમાં ફફડાટ ઃ એક્ટીવ કેસ ઃ ૬૫ અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

Read more

ઓછા વરસાદની સ્થિતિમાં પણ મબલક પાક લેવાના કારગત ઉપાયો

દાહોદ તા.૯ સામાન્ય રીતે ખેડૂતો પોતાના સ્વાનુભવે પાક આયોજન કરતા જ હોય છે, પરંતુ ઘણી વખત કુદરતી વિષમ પરિસ્થિતિ ઉભી

Read more

ચીનના મુદ્દા બાદ હવે કોરોના મામલે પીએમ મોદી પર પ્રહારો : વડાપ્રધાન મોદીએ કોરોના સામે આત્મસમર્પણ કરી દીધું : રાહુલ

નવી દિલ્હી, તા. ૨૭ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથેની હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થવાના મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર

Read more

દાહોદમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો : કુલ કેસ ૪૮ : એક્ટીવ કેસ ૬

ધ્રૃવ ગોસ્વામી / ગગન સોની દાહોદ તા.૨૪ આજરોજ આરોગ્ય તંત્ર દ્વારા પાસે આવેલા કોરોના ૪૬ રિપોર્ટાે પૈકી એક દર્દીનો કોરોના

Read more

વડાપ્રધાને ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ લોન્ચ કર્યું : ગામડાઓમાં કોરોના સામે લડવાની રીતથી શહેરોને શીખ મળીઃ મોદી

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કાન્ફરન્સના માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ યોજના ઉત્તપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ અને

Read more

કોરોનાના કેસ ૪ લાખની નજીક,મૃત્યુઆંક ૧૩૦૦૦એ પહોંચવાની તૈયારીમાં ભારતમાં વકરતો કોરોનાઃ ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૧૪૫૧૬ કેસ,૩૭૫ના મોત

(જી.એન.એસ) ન્યુ દિલ્હી,તા.૨૦ કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરથી જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૫૧૬ નવા કેસ

Read more

શુક્રવારની સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાનના નિવેદનને લઈને વિવાદ : LAC પર એક તરફી પરિવર્તનને મંજૂરી નહીં અપાય : પીએમઓ

શુક્રવારની સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાનના નિવેદનને લઈને વિવાદ LAC પર એક તરફી પરિવર્તનને મંજૂરી નહીં અપાય : પીએમઓ નવી દિલ્હી, તા.

Read more
error: Content is protected !!