૬ ડિસેમ્બર સુધી ચાલનારા પેન્શન સપ્તાહનો લીમખેડાના દુધીયા ગામથી શુભારંભ

દાહોદ, તા. ૩૦ દાહોદ જિલ્લામાં લીમખેડાના દુધીયા ગામથી આજ રોજ પેન્શન સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે. ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર

Read more

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામે પ્રેમી પંખીડાને માર માર્યાે : સામ સામે પોલીસ ફરિયાદ

દાહોદ તા.૦૧ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામે એક પ્રેમી પંખીડાને સગીરાના પરિવારજનોએ ઝડપી પાડી બંન્ને ઢોર માર માર્યાના વાઈરલ

Read more

દાહોદ ગુર્જર ભારતી તથા અનુસુચિત જાતિ વિકાસ પરીષદ દ્વારા પૂ. ઠક્કરબાપાની સાર્ધશતાબ્દી ૧૫૦ મી જન્મજયંતિની શાનદાર ઉજવણી

આદિવાસીઓ અને દલિતોના મસીહા પૂ. ઠક્કરબાપાની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી દાહોદ, ગુર્જર ભારતી અને અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના મેનેજીંગ

Read more

લીમખેડાની ૧૩૫૦ કિશોરીઓ આત્મરક્ષા માટે શીખી ગૂડ ટચ, બેડ ટચના પાઠ

ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લીમખેડાની પ્રગતિ હાઇસ્કૂલમાં યોજાયેલી જાગૃતિ શિબિરમાં ૧૩૫૦ જેટલી કિશોરીઓ સ્વમાનરક્ષાની

Read more

આદિવાસીઓ ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરનારા વિરલ પુરુષોથી જ ગુજરાત સુશોભિત-પ્રતિષ્ઠિત છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, જનસેવા થકી નામના મેળવનારા વિરલ વ્યક્તિત્વથી જ ગુજરાત ઉજળું છે. આઝાદી માટે અમૂલ્ય

Read more

દાહોદ જિલ્લાના સંજેલી મુકામે એક જ પરિવારના ૬ સભ્યોનો સામુહીક હત્યાકાંડથી દાહોદ જિલ્લામાં ખળભળાટ

દાહોદ તા.૨૯ દાહોદ જિલ્લા સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે વહેલી સવારનો ચકચારી બનાવ સામે આવતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી

Read more

દાહોદ જિલ્લાના પુર્વ સાંસદ ર્ડા.પ્રભાબેન તાવીયાડ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાળાઓ બંધ ન કરવા અંપીલ

દાહોદ તા.૨૯ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીટોડી આશ્રમ શાળાની મુલાકાતે આવ્યા હતા અને જ્યાં પુ.ઠક્કર

Read more

ઝાલોદ તાલુકાના વરોડ ટોલપ્લાઝા પાસેથી મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ બે ગઠીઓએ એક મોટરસાઈકલ ચાલકના ગળામાંથી સોનાની ચેઈનની તડફંચી કરી

દાહોદ તા.૨૯ ઝાલોદ તાલુકાના વરોડ ગામે ટોલ પ્લાઝા નજીક એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે જેટલા ગઠીયાઓએ એક મોટરસાઈકલ

Read more

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણને ઈજા

દાહોદ તા.૨૯ દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ વાહન ચાલકનોની ગફલતના કારણએ સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ જેટલા વ્યÂક્તઓને

Read more

પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતીએ ભાવાંજલિ નિષ્કામ કર્મયોગી ઠક્કરબાપા

મારા વિચારોમાં પહેલું સ્થાન મારા દેશનું રહેશે. મારામાં જે ઉત્તમ શક્તિ હશે તે હું દેશની સેવામાં અર્પણ કરીશ.” આ શબ્દો

Read more
error: Content is protected !!