અલીન્દ્રા નજીક એસટી બસમાં ૧૦૮ની ટીમ દ્વારા મહિલાની પ્રસુતિ, માતા-પુત્ર સ્વસ્થ

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદના અલીન્દ્રા પાસે એસટી બસમાં મુસાફરી કરી રહેલ મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં બસને અલીન્દ્રા બસ સ્ટેન્ડ પર

Read more

ઠાસરા તાલુકામા રૂપિયા ૧.૨૪ લાખના દારૂ સાથે બે આરોપીને ઝડપ્યા, ૩ ફરાર

નરેશ ગનવાણી નડિયાદ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ઠાસરા તાલુકાના મોટા કોતરિયામાં દરોડો પાડી રૂપિયા ૧.૨૪ લાખનો દારૂ

Read more

ઝાલોદ ખાતે ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિરે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી.

પંકજ પંડિતતાલુકો : ઝાલોદજિલ્લો : દાહોદ ઝાલોદ ખાતે ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિરે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી

Read more

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદની વિદ્યાર્થિનીને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો.

પંકજ પંડિતતાલુકો : ઝાલોદજિલ્લો : દાહોદ શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદની વિદ્યાર્થિનીને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં

Read more

દાહોદ શાળા સંચાલક મંડળ દાહોદ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ.

સિંધુ ઉદય દાહોદ શાળા સંચાલક મંડળ દાહોદ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ. આજરોજ દાહોદ ખાતે સનરાઈઝ સ્કૂલમાં પધારેલા ર્ડો કુબેર

Read more

દેવગઢ બારીઆના ભુવાલ ગામે મોટરસાઈકલની અડફેટે એક ૫૬ વર્ષિય વૃધ્ધાનું મોત નીપજ્યું

દાહોદ તા.૧૦ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે એક મોટરસાઈકલના ચાલકે રોંગ સાઈડે મોટરસાઈકલ હંકારી લાવી રસ્તે ચાલતાં જતાં

Read more

દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં વધુ ચાર સરકારી બાબુઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

દાહોદ તા.૧૧ દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં એકપછી એક આરોપીઓને પોલીસ દ્વારા જેલના સળીયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી રહી

Read more

ખેડા પાસે મોપેડ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, ત્રણને ઈજા

નરેશ ગનવાણી નડિયાદ ખેડાના મહીજ- બારેજડી રોડ પર પેટ્રોલ ભરાવવા જતા બે મિત્રો મોપેડને રીક્ષા ચાલકે અડફેટ મારતા અકસ્માત સર્જાયો

Read more

લીમખેડા નગરમાં મોટરસાઈકલની અડફેટે એક ૫૫ વર્ષિય રાહદારીનું મોત નીપજ્યું

દાહોદ તા.૧૧ દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક મોટરસાઈકલના ચાલકે એક ૫૫ વર્ષિય વ્યક્તિને અડફેટમાં લેતાં ૫૫ વર્ષિય વ્યક્તિનું શરીરે ગંભીર

Read more

નડિયાદમાં કોંગ્રેસ દ્વારા રોડ તૂટવાના મામલે રેલી કાઢી દેખાવો કર્યા

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ શહેરના નટપુર બેંકથી સિંદુશી પોળ સુધીનો આરસીસી રોડ ઓગસ્ટ ૨૦૨૩ માં બનાવવામાં આવ્યો હતો.જે ઠેકઠેકાણે તૂટી

Read more
error: Content is protected !!