દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન થશે

દાહોદ તા.૦૨ દાહોદ જિલ્લામાં આગામી તા.૦૬/૧૨/૨૦૨૪ અને તા. ૦૭/૧૨/૨૦૨૪ એમ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં

Read more

ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ની ટીમે ઇમરજન્સીમા સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ જુડવા બાળકોની પ્રસૂતિ કરાવી

દાહોદ તા.૦૨ દાહોદ જિલ્લાના ખરોદા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં ઈ.એમ.આર.આઇ. GHS ૧૦૮ ની મદદ લેવામાં આવી હતી.

Read more

દેવગઢ બારિયા તાલુકામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી રંગોળી અને કેન્ડલ માર્ચ દ્વારા કરવામાં આવી

દાહોદ તા.૦૨ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત અને જિલ્લા ટીબી અને એચ.આઇ.વી. અધિકારીશ્રી આર. ડી .પહાડીયાના માર્ગદર્શન હેઠળ ૧

Read more

પહેલાં કાચા ઘરમાં બાળકોના અભ્યાસમાં પણ ઘણી તકલીફ પડતી હતી, આર્થિક સહાય થકી ઘર બની જતાં હવે શાંતિ છે : લાભાર્થી અલ્પેશભાઈ ભાભોર

દાહોદ તા.૦૨ દાહોદ જિલ્લાના ખરેડી ગામના રહેવાસી અરવિંદભાઈ ભાભોર પોતે ખેતીવાડી કરીને પોતાના ઘર-પરિવારનું ભરણ પોષણ કરે છે. વર્ષોથી કાચા

Read more

દેવગઢ બારિયા તાલુકા માં ૧લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી રંગોળી અને કેન્ડલ માર્ચ દ્વારા કરવામાં આવી.

‌ દેવગઢ બારિયા તાલુકા માં ૧લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી રંગોળી અને કેન્ડલ માર્ચ દ્વારા કરવામાં આવી. મુખ્ય જિલ્લા

Read more

ઝાલોદ નગરપાલિકાની આવનાર સંભવિત ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગરપાલિકાની આવનાર સંભવિત ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ. આજરોજ 02-12-2024

Read more

દાહોદ શહેરમાં રખડતા પશુઓ મામલ યોગ્ય નિરાકરણ લાવવા માટે દાહોદમાં દાઉદી બોહરા જમાત અંજમને મોહમંદી સમાજના આગેવાનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

દાહોદ તા.૩૦ દાહોદ શહેરમાં ગતરોજ એક ૬૦ વર્ષિય બોહરા સમાજના વૃધ્ધનું રખડતા પશુઓની અડફેટે વૃધ્ધની ટુ વ્હીલર ગાડીને અડફેટમાં લેતાં

Read more

કુટુંબ કલ્યાણ સ્ત્રી વ્યંધીકરણ કેમ્પ-દાહોદ : ઝાલોદના મીરાખેડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનો શુભારંભ કરાયો

દાહોદ તા.૩૦ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, મીરાખેડી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવટ અને અધિક

Read more

જીવનમાં સ્વસ્થ રહેવા માટે તમાકુ અને તમાકુની બનાવટની કોઈપણ વસ્તુથી દૂર રહેવું ખુબ જ જરૂરી છે : નિવૃત આચાર્ય ગોપાલભાઈ શર્મા

દાહોદ તા.૩૦ દાહોદ જિલ્લામાં અત્યારે મિશન મોડમાં તમાકુ મુક્ત અભિયાન નિવૃત આચાર્યશ્રી ગોપાલભાઈ શર્મા દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે

Read more

હાવ કઇનું હગુવાલુંયે ઢીંગલાંની મદદ નત કરતું તઈ સરકારે હમુંને ઘોર બણાવા હારું કરીન પૈસા આલ્યા, પે’લાં તૂટેલા-ફૂટેલા થાપડાવાળા કાચા ઘોરમાં રેહતેલા-લાભાર્થીના પત્ની સુરેખાબેન ભાભોર

દાહોદ તા.૩૦ પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકાર દ્વારા ઘર વિહોણા ગરીબ લોકોને આવાસ પ્રદાન કરવા માટે આપવામાં આવતી યોજના

Read more
error: Content is protected !!