દાહોદના મંડાવાવ ગામે ફોર વ્હીલર ગાડી કાઢવા મામલાની અદાવત રાખે ૯ ઈસમોએ મહિલા સહિત ચારને લોખંડની પાઈપ વડે માર મારતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૧૯ દાહોદ શહેરના મંડાવાવ ગામે નવ જેટલા ઈસમોએ ફોર વ્હીલર ગાડી કાઢવા મામલે થયેલ સામાન્ય બોલાચાલીની અદાવત રાખી હાથમાં

Read more

દાહોદના મોટી ખજુરી ગામે પત્નિને સંતાન ન થતાં હોઈ તેમજ પતિને પોતાના ભાઈની પત્નિ સાથેના આડા સંબંધને લઈ પતિએજ પત્નિનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી

દાહોદ તા.૧૯ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મોટી ખજુરી ગામે પત્નિને સંતાન ન થતાં હોઈ તેમજ પતિ પોતાના સગાભાઈની પત્નિ

Read more

આત્મા પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેતીની યોજાતી તાલીમ

દાહોદ તા.૧૯ ગુજરાતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા માટે મિશન મોડમાં કામગીરી કરી

Read more

ધાનપુર તાલુકાના તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ ‘ વિશ્વ શૌચાલય દિવસ ‘ ની ઉજવણી કરાઈ

દાહોદ તા.૧૯ ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના ” અંતર્ગત ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્માન’’ થીમ

Read more

મંડાવાવ ખાતે પ્રાકૃતિક ખેતી અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ : રસાયણમુક્ત જમીન પાકની ફળદ્રુપતામાં વધારો કરે છે

દાહોદ તા.૧૮ રાજયભરના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિને ૧૦૦ ટકા અપનાવે એવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એ સાથે

Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું

ગાંધીનગર તા.૧૭ મુખ્ય મંત્રીશ્રીએ ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, સાહિત્ય, લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમના પ્રદાનના પ્રદર્શન ઉપરાંત કલાત્મક પ્રતિમાઓ તથા

Read more

ગરબાડા તાલુકાના દેવધા ખાતે ગાડી ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા.

વનરાજ ભુરીયા ગરબાડા ગરબાડા તાલુકાના દેવધા ખાતે ગાડી ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાત બે વ્યક્તિઓના

Read more

દાહોદ એઆરટીઓ કચેરી ખાતે વિશ્વ સંભારણા દિવસ અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

દાહોદ તા.૧૬ દાહોદ એઆરટીઓ કચેરી ખાતે વિશ્વ સંભારણા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ

Read more

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

દાહોદ તા.૧૬ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામા

Read more
error: Content is protected !!