દાહોદના રોઝમ ગામેથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ હાઈવે રોડ પરનો બનાવ : રસ્તાની વચ્ચે ઉભેલ ખાનગી ટ્રાવેલ્સની પાછળ એસટી બસ ધડાકાભેર અથડાતા એક મહિલાનું મોત

દાહોદ તા.૧૭ દાહોદ તાલુકાના રોઝમ ગામેથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ હાઈવે રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે પોતાની ટ્રાવેલ્સ રોડની

Read more

નડિયાદ ‘સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં નવરાત્રી નિમિતે કુંભ ઘડૂલો ગરબા નું આયોજન કરાયું

નરેશ ગનવાણી નડિયાદ નવરાત્રીના આઠમ નિમિત્તે ‘મા સરસ્વતી મહાપૂજા નું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  પૂજા નિમિત્તે વિદ્યાર્થીઓ માટે કલ્ચરલ

Read more

નડિયાદમાં મકાનમાંથી તસ્કરોએ સોના, ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ શ્રીનાથજી સોસાયટીમાં આવેલ બંધ મકાનનું તાળુ તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના કિ.રૂા. ૧ લાખ ૬ હજાર ૨૨૨ની

Read more

નડિયાદની કોલેજમાં ગરબાનુ આયોજન કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ ,નડિયાદની  ટી જે. પટેલ કોમર્સ કોલેજમાં  નવરાત્રિ ગરબાનો કાર્યક્રમ ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિ

Read more

કપડવંજમા વધુ વળતર આપવાની લાલચ આપી ૪૬.૬૪ લાખ મેળવી ગઠિયો ભૂર્ગભમાં ઉતરી ગયો

નરેશ ગનવાણી નડિયાદ કપડવંજ તાલુકાના પુનાદરા કેવડીયા ચોકડી નજીક  જયપાલસિંહ કિશોરસિંહ ઝાલા રહે છે. તેઓ ભાવીનભાઈ ચંદ્રકાન્ત પટેલપુનાદરા ગામની સીમમાં

Read more

નડિયાદમાં એસઓજી પોલીસ દ્વારા દરોડામાં ઓઈલના ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદના મરીડા ભાગોળ પાસે આવેલ સિટી સેન્ટર કોમ્પલેક્ષમાં ખેડા નડિયાદ એસઓજી પોલીસે બાતમી આધારે દરોડા પાડયા હતા. જેમાં

Read more

પવિત્ર પર્વ નવરાત્રીનુ નડિયાદના કર્મવિર સામ્રાજ્ય ધ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામા‌‌ આવી

નરેશ ગનવાણી નડિયાદ વિશ્વમા સૌથી લાબા ડાન્સ ફેસ્ટીવલ તરીકે જાણીતા આપણા ગુજરાતીઓની‌ ઓળખ સમા ગરબા કર્મવિર સામ્રાજ્યની બહેનો  જાતે જ

Read more

કઠલાલ નજીક કાર ચાલકે રીક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત, પાંચ ઇજાગ્રસ્ત

નરેશ ગનવાણી નડિયાદ કઠલાલ નજીક રઈજીપુરા પાટીયા પાસેપુરપાટે આવતી કારે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ

Read more

નડિયાદ પીપલગ ચોકડી પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા એક નું મોત

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ પીપલગ ચોકડી પાસે પુરપાટ ઝડપે જતી એક કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ડીવાઈડર

Read more

પદયાત્રા સેવા કેન્દ્ર માટે શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો

નરેશ ગનવાણી નડિયાદ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના દર્શન કરવા, રાજ્ય અને રાજ્ય બહાર થી પદયાત્રીઓ અંબાજી જતા હોય છે.

Read more
error: Content is protected !!