સંતરામ મંદિરના પ્રાંગણ માં ૭૮માં સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી

નરેશ ગનવાણી નડિયાદ સંતરામ કેળવણી મંડળ દ્વારા  સંચાલિત   સંતરામ વિદ્યાલય તથા  સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ દ્વારા  સંતરામ મંદિરના પ્રાંગણ માં 

Read more

ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામની મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા સફળ ડિલીવરી કરવામાં આવી.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામની મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના ડોક્ટર

Read more

નડિયાદ ટાઉન પોલીસે બે ઘરફોડ ચોરીના કેસમાં  રૂ. ૫.૮૦ લાખનો મુદ્દામાલ સાથે છ ઇસમોની અટકાયત

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ ટાઉન પોલીસે બે ઘરફોડ ચોરીમાં છ ઇસમોની અટકાયત કરી રૂ ૫.૮૦ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.

Read more

સમગ્ર દેશમાં ૧૫ મી ઑગસ્ટ નિમિત્તે ઠેરઠેર ,, હર ઘર તિરંગા,,કાયૅકમ જરોદ ખાતે એમ પી હાઇસ્કૂલ

ચીફ બુરો વડોદરા જિલ્લા કિશન રોહીડા સમગ્ર દેશમાં ૧૫ મી ઑગસ્ટ નિમિત્તે ઠેરઠેર ,, હર ઘર તિરંગા,,કાયૅકમ અંતર્ગત જરોદ ખાતે

Read more

ગુજરાત અને મહારાષ્ટ્રના  હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના એક હજાર ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા

Read more

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

નરેશ ગનવાણી નડિયાદ એક હજાર મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી તિરંગા યાત્રા, નડિયાદ દેશભક્તિના રંગે રંગાયું ૭૮મા સ્વાતંત્ર દિવસની રાજ્ય

Read more

ખેડૂતને દવાનું વેચાણ કરીને નફો કરવાની લાલચ આપી રૂ.૨.૧૬ લાખની છેતરપિંડી કરી

નરેશ ગનવાણી નડિયાદ ઠાસરા તાલુકાના માસરા ગામના ખેડૂતને ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ કરીને નફો કરવાની લાલચ આપીને તેમની પાસેથી

Read more

નડિયાદમાં સ્વતંત્ર દિવસ ઉજવણી કાર્યક્રમનું કલેક્ટર ઉપસ્થિતિમાં રીહર્સલ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ ૭૮માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાના કાર્યક્રમને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેડા જિલ્લા વહિવટી તંત્ર અનેકવિધ

Read more

ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પંકજ પંડિતતાલુકો : ઝાલોદજિલ્લો : દાહોદ ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Read more

ઝાલોદમાં આંગણવાડીના ભૂલકાંઓએ તિરંગા યાત્રા યોજી હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ *ઝાલોદમાં આંગણવાડીના ભૂલકાંઓએ તિરંગા યાત્રા યોજી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાયા* સમગ્ર

Read more
error: Content is protected !!