દાહોદ તાલુકાના કોટડા બુઝર્ગ ગામે રમાતા જુગાર પણ કતવારા પોલીસનો સપાટો : રૂપિયા ૧૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ જુગારીયા પકડાયા : એક ફરાર

દાહોદ તા.૨૦ દાહોદ તાલુકાના કોટડા બુઝર્ગ ગામે નિશાળ ફળિયામાં પત્તા પાના વડે રમાતા હારજીતના જુગાર પર કતવારા પોલીસે ઓચિંતો છાપો

Read more

દાહોદની પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘ઈકો ક્લબ ફોર મિશન લાઈફ’ હેઠળ છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને ઘરે પોતાની માતાઓ સાથે વૃક્ષો વાવવા અને પ્રકૃતિ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કરાયા

દાહોદ તા.૧૯ દાહોદની પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘ઈકો ક્લબ ફોર મિશન લાઈફ’ હેઠળ

Read more

દાહોદ કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ : સંકલન અધિકારીઓને વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા તેમજ લોકપ્રશ્નોનું માઈક્રો પ્લાનિંગ થકી ઝડપી નિરાકરણ લાવવા અધ્યક્ષસ્થાનેથી અપાઈ સૂચના

દાહોદ તા.૧૯ જિલ્લા કલેક્ટર કચેરીના સરદાર પટેલ સભાખંડ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ

Read more

ફતેપુરા ગ્રામ પંચાયતમાં મનોજ કલા ડે સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તા.૧૮ ફતેપુરા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રવીણભાઈ શંકરભાઈ પંચાલ વિજેતા

Read more

નડિયાદમાં કોમ્પ્યુટર શિક્ષણ પર તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું

નરેશ ગનવાણી નડિયાદ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે

Read more

મુનિ સિધ્ધાર્થ કુમારજીનો ૧૮ જુલાઈ શુક્રવારના ઉપવાસનો ૧૪ મો દિવસ.

દાહોદ દાહોદમાં ૧૮ જુલાઈ ૨૦૨૫ શુક્રવારના તપનો અનુમોદના સમારોહ મુનિ સિધ્ધાર્થ કુમારજીનો ૧૮ જુલાઈ શુક્રવારના ઉપવાસનો ૧૪ મો દિવસ દાહોદ

Read more

ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ક્રિકેટના મેદાનમાં થયેલ મારામારીમાં બેને ઈજા.

ઝાલોદ ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ક્રિકેટના મેદાનમાં થયેલ મારામારીમાં બેને ઈજા બે જણા વચ્ચે થયેલ બોલાચાલી બાબતે વાતચીત કરવા ઝાલોદ

Read more

સીંગવડ તાલુકાના વણઝારીયા ગામના સોલંકી ફળિયામાં.

દાહોદ સીંગવડ તાલુકાના વણઝારીયા ગામના સોલંકી ફળિયામાં કરિયાણાની દુકાનના તાળાં તૂટયાં: કરિયાણાનો સામાન તેમજ રોકડ મળી રૂપિયા ૧.૧૮ લાખની મત્તાનો

Read more

નડિયાદ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજનો ૪૦-દિવસીય ચાલીહા મહોત્સવ આજથી પ્રારંભ

નરેશ ગનવાણી નડિયાદ સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલની સ્મૃતિમાં ૪૦-દિવસીય ઉપાસના વ્રત, ચાલીહા મહોત્સવનો પ્રારંભ આજ, બુધવારથી થઈ રહ્યો

Read more

ઝાલોદ તાલુકાના આંબા ગામની 48 વર્ષીય આધેડ મહિલાએ ગળે ફાંસો ખાધો

દાહોદ ઝાલોદ તાલુકાના આંબા ગામની 48 વર્ષીય આધેડ મહિલાએ ગળે ફાંસો ખાધો ગત રોજ સાંજે ઝાલોદ તાલુકાના આંબા ગુણેશીયા ગામના

Read more
error: Content is protected !!