દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો શરૂ થયેલો સીલસીલો યથાવત્‌ ચાર ના મોત બે ને ગંભીર ઇઓજાઓ.

નીલ ડોડીયાર દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત અને વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપના કારણે ગમખ્વાર અકસ્માતનો શરૂ થયેલો સીલસીલો

Read more

અખિલ ભારતીય કિશાન સભા દાહોદ જિલ્લા દ્વારા કિસાનો ને વળતર સહાય આપવા સર્વે કરવાની માંગ કરી.

નીલ ડોડીયાર દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં તાજેતરમાં કમોસમી વરસાદથી ખેતી રવિ પાકને થયેલ નુકશાનની વળતર સહાય કિસાન

Read more

જેસાવાડા ના કિરણસિંહ ચાવડાને ભવ્યા ફાઉન્ડેશન જયપુર રાજસ્થાન દ્વારા હિન્દ શિરોમણી એવોર્ડ એનાયત

સિંધુઉદય ન્યુસ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના વતની અને ભૂતવડ પ્રાથમિક શાળા વજેલાવ, ના આચાર્ય કિરણસિંહ ચાવડા ને ઉત્કૃષ્ટ

Read more

ખોડિયાર જેયતિએ અમને જમાડો તેમ કહીને મહિલાઓએ મૂર્છિત કરી રૂ. ૧.૫૦ લાખ તફડાવ્યા

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ આણંદ ઓડના ચાંદની ચોકમાં વેપારી રાજુભાઈ રાજપુરોહિત રહે છે. સોમવારે તેઓ તેમના ધંધાના કામ અર્થે બહાર

Read more

સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત રક્તપિત્તના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી

સિંધુઉદય ન્યુસ જીલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે ગાયત્રી પરિવાર અને નિવૃત્ત લેપ્રસી કર્મચારી દ્વારા “સ્પર્શ”રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત રક્તપિત્તના દર્દીઓને

Read more

ટી.બી, કન્જેનિટલ હાર્ટ ડીસીઝ અને ક્લબફુટ જેવી બીમારીઓથી પીડાતા બાળકોની સફળ સારવાર કરવામાં આવી

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ વર્ષ ૨૦૨૨માં નડીયાદ આરોગ્ય તંત્રની ૫ આરબીએસકે ટીમ દ્વારા ૧.૨૯ હજાર બાળકોના આરોગ્ય તપાસ કરી જરૂરી

Read more

અમદાવાદ ઇન્દોર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બે મોટરસાયકલો સામસામે અથડા હતાબંને બાઈક ચાલકો રોડ ઉપરપટકાતા બંનેની શરીરે ગંભીર ઈજાઓ

Read more

ઉત્તરસંડા બસસ્ટેન્ડ પાસે દુકાનમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ નજીક આવેલ ઉત્તરસંડા ગામે ગાદલા તકીયાની દુકાનમા આગ લાગી હતી દુકાનમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો

Read more

ખેડાના યુવકને ગઠિયાએ લાલચ આપી રૂપિયા ૧.૩૫ લાખ પડાવી લીધા

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ રોકાણ કરવાના બહાને સારુ કમીશનના ચક્કરમાં યુવાને અજાણ્યા વ્યક્તિ પર ભરસો કરવો ભારે પડ્યો છે. ખેડા

Read more

વોર્ડ ૨ ના સ્થાનિક કાઉન્સિલરોને અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાંય પ્લોટ મામલે કોઈ નક્કર કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે આક્રોશ.

સિંધુ ઉદય દાહોદ શહેરના ગોદી રોડ ખાતે અગ્રેસન ભવનની સામે ગુરૂનાનક સોસાયટીમાં આવેલ ખુલ્લા પ્લોટમાંથી માટી અને જીવજંતુ વીગેરે રસ્તા

Read more
error: Content is protected !!