કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

સિંધુ ઉદય કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત 23/1/23 ના રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

Read more

નેહરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા દેશના સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીના નિમિત્તે પરાક્રમ દિવસ યોજવામાં આવ્યો.

નીલ ડોડીયાર  નેતાજી સુભાષચંદ્રની જન્મ જયંતીના નિમિત્તે પરાક્રમ દિવસ યોજાયોવિચારધારા ચર્ચા, ફીટ યુવાન નુક્કડ નાટક, વિવિધ સ્પર્ધાઓ  પ્રશ્નોત્તરી અને ચિત્રકલા

Read more

સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

રિપોટર અજય સાસી સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા17 વર્ષથી

Read more

દાહોદની કાળીતળાઇ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓશ્રી

સિંધુ ઉદય ન્યુસ આંગણવાડી કાર્યકર-તેડાગરને કામગીરીમાં બેદરકારી બદલ નોટીશ સહિતના કડક પગલા લેવાયા દાહોદ જિલ્લાની આંગણવાડીઓમાં સંકલિત બાળ વિકાસ યોજના

Read more

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠક યોજાઇ

સિંધુઉદય ન્યુસ જનપ્રતિનિધિશ્રીઓના વિવિધ પ્રશ્નોનું સંતોષકારક નિવારણ કરાયું ગરબાડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટેનું આયોજન કરાયું દાહોદ, તા.

Read more

ખેડા જીલ્લા હોમગાર્ડઝદળના બે અધિકારીને મળેલ મુખ્યમંત્રી એવોર્ડ

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ ડાયરેકટર જનરલ, સિવીલ ડિફેન્સ અને હોમગાર્ડઝ ,ગુજરાત રાજય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ અધિકારીઓ સભ્યોની લાબી પ્રસંસનીય તેમજ

Read more

શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા યોજાઇ.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાડ ગુજરાત સરકાર દ્વારા  અરવિંદ ઘોષની ૧૫૦ મી જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગે ખેડા જિલ્લા કક્ષાની વકૃત્વ

Read more

કપડવંજમાં  વ્યાજખોરે  ચેક બાઉન્સના કેસમાં ખેડૂતને ફસાવ્યો અને ખોટા હિસાબની ચિઠ્ઠી બનાવી ઊંચા વ્યાજેનાણાં ધીરતા અંતે ફરિયાદ નોધાઈ છે.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ કપડવંજ તાલુકાના નવાગામે રહેતારશ્મિનભાઈ વિનુભાઈ પટેલ તેઓને વર્ષ ૨૦૧૬ માં રૂપિયાની જરૂર પડતાં કપડવંજ શહેરના  અબ્દુલકાદરભાઈ

Read more

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ગાદી પદારૂઢના ૨૧ મા મંગલ પ્રવેશ ભાવવંદના કાર્યક્રમ યોજાયો.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ વડતાલ ગાદીના પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી ગાદી પદારૂઢના ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી

Read more

માતરના ખેડુતનું ૨૬મી જાન્યુઆરી ના રોજ જિલ્લા કક્ષાએથી સન્માન કરવામાં આવશે॰

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ ખેડા જીલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના ડોક્ટર હોવા છતા પાત્ર ખેતી કરવામાં વધુ રસ ધરાવતા ડૉ.ગીતાબેન

Read more
error: Content is protected !!