ચાઈનીઝ દોરી થી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા.

નીલ ડોડીયાર દાહોદ તા.૧૨ દાહોદ શહેરમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસીંગ પરથી એક યુવક પોતાની મોપેડ ટુ વ્હીલર ગાડી લઈ પસાર

Read more

ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા.

નીલ ડોડીયાર દાહોદ તા.૧૨ દાહોદ શહેરમાં બી. ડિવીઝન દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં બે ઈસમોને રૂા. ૬૦૦૦ના ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના

Read more

બસ સ્ટેશનથી મુવાડા તરફના રસ્તા મા બે મહિના માજ તિરાડો પડવા લાગી.

પંકજ પંડિત ઝાલોદ દાહોદ તા.૧૨ દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી પસાર થતાં બસ સ્ટેશનથી મુવાડા તરફનો રસ્તો બે મહિના પહેલાજ બન્યો

Read more

દાહોદ જિલ્લામાં વધુ પાંચ જેટલા વ્યાજખોરો વિરૂધ્ધ જુદા જુદા બે પોલિસ સ્ટેશનોમાં ફરિયાદ નોધાઈ.

નીલ ડોડીયાર દાહોદ જિલ્લામાં લાયસન્સ વગર તગડા વ્યાજે નાણાંધીરી વ્યાજ સાથે નાણા વસુલ્યા બાદ પણ વધુ નાણા કઢાવવા પઠાણી ઉઘરાણી

Read more

નડિયાદમાં પંતગની દોરીથી ગળુ કપાઇ જતા યુવકનુ મોત

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ આણંદ શહેરમાં રહેતા ૩૮ વર્ષિય વિપુલભાઈ નવિનચંદ્ર ઠક્કર ગુરૂવારના રોજ નડિયાદમાં મિત્ર કાંતિભાઈના ઘરે આવ્યા હતા.

Read more

નહેરુ યુવા કેન્દ્ર દાહોદ અને જય ભીમ યુવા મંડળ જેસાવાડા ના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવ ઉજવાયુ.

પ્ર્તિનિધિ ગરબાડા જેસાવાડા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવીગરબાડા તારીખ 12દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે

Read more

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી।

સિંધુ ઉદય નીલ ડોડીયાર નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ અને પિરામલ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ ગુરુવારે

Read more

ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ખાતે108 સૂર્યનમસ્કાર નો કાર્યક્રમ યોજાયો.

પ્રવીણ કલાલ ફતેહપૂરા પતંજલિ યુવા ભારત દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ખાતે108 સૂર્યનમસ્કાર

Read more

પ્રોહી પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો.

પ્રતિનિધિ ગરબાડા ડુમકા ગામેથી 3,22,700 ના મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ધાનપુર પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર પોલીસ મથકના

Read more

પક્ષીઓને બચાવવા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકાશે

નીલ ડોડીયાર ઉત્તરાયણ પર્વ સમયે પક્ષીઓ બચાવવા વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન પક્ષીઓને બચાવવા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકાશે

Read more
error: Content is protected !!