ફતેપુરા વકીલ મંડળની બિન હરીફ થયેલી વરણી.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા તેપુરા માં વકીલ મંડળના પ્રમુખ તરીકે વકીલ શ્રી ચંદ્રસિંહ પારગીને પ્રમુખ તરીકે થયેલ બિન હરીફ વરણીતમામ

Read more

ઓલ એનિમલ રેસ્ક્યુ રિહેબલીટાઇટ ટ્રસ્ટ સભ્ય દ્વારા અજગર નું રેસ્ક્યું કરાયો.

નીલ ડોડીયાર આજ રોજ તારીખ 15 / 12 ના રોજ 11 : 30 વાગે ઓલ એનિમલ રેસ્ક્યુ રિહેબલીટાઇટ ટ્રસ્ટ સભ્ય

Read more

ગરબાડા ગામ તળ માં આવેલ 35 વર્ષ જૂનો પાણીનો ટાંકો જર્જરીત થતા થતા અકસ્માતની ભીતિ

પ્રતિનિધિ ગરબાડા. પાણીના ટાંકા પાસે જ રહેણાંક વિસ્તાર હોય મોટી હોનારત થવાની શક્યતાઓ ગ્રામ પંચાયત દ્વારા પાણીના ટાંકા ને લઈને

Read more

ગતરાતે નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર પુંસરી ગામે મધ્યપ્રદેશ તરફ જતી શંકાસ્પદ લાગતી એમ.પી. પાસીંગની મહિન્દ્રા બોલેરો પીકપ ગાડીમાંથી બલ કે આધાર પુરાવા વગરના સબસીડાઈઝ નીમ કોટેડ યુરીયા ખાતરની રૂા. ૧૯ હજાર ઉપરાંતની કિંમતની થેલીઓ નંગ૭૪ પકડી પાડી તે ગાડીના ચાલકની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ તા.૧૫ ગતરાતે નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર પુંસરી ગામે મધ્યપ્રદેશ તરફ જતી શંકાસ્પદ લાગતી એમ.પી. પાસીંગની

Read more

દાહોદની સંસ્કૃતિમાં વનભોજન એટલે ‘દાલ પાનિયા

સિંધુ ઉદય ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલ આદિવાસી જિલ્લા તરીકે નામના પામેલ જિલ્લો એટલે દાહોદ. આમ તો આ જિલ્લાનું મૂળ

Read more

દાહોદની સ્થાનિક કલા અને સંસ્કૃતિને દર્શાવતી બે ફીચર ફિલ્મોનું કરી રહ્યા છે નિર્માણ.

સિંધુ ઉદય ગુજરાતમાં વસતા આદિવાસીઓ તેમની કલા અને સંસ્કૃતિની જાળવણી માટે જાણીતા છે. પરંતુ નક્કર પ્લેટફોર્મના અભાવે તેમની કલા તમામ

Read more

નડિયાદ નેશનલ હાઇવે નંબર ૮ પર એક ગોડાઉનમાં ગુરૂવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગ બેકાબૂ બની હતી

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ નડિયાદ ડભાણ નજીક નેશનલ હાઇવેનંબર ૮ પર એક ગોડાઉનમાં ગુરૂવારે વહેલી સવારે ભીષણ આગ લાગી

Read more

ગરબાડા તાલુકાની સીમલિયા બુઝર્ગ ની વિદ્યાર્થીની સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ

પ્રતિનિધિ ગરબાડા પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા સીમલીયા બુઝર્ગ ગામની MA અભ્યાસ કરતી તુનિશાબેન સવલાભાઈ પરમાર આનંદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં

Read more

ઝાલોદ નગરમાંથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દર્શન પ્રવાસમાં જવા માટે આયોજન કરાયું

પંકજ પંડિત ઝાલોદ એક દિવસીય દર્શન પ્રવાસનું આયોજન કરાયું, મોટા પ્રમાણમાં નોંધણી થવાની શક્યતા ૩૦ દિવસ ચાલનાર આ શતાબ્દી મહોત્સવમાં

Read more

ગરબાડા તાલુકાના પાંદડી ગામે ડીજેના તાલે ઝુમતા જાનૈયા ઉપર મધમાખીના ઝુંડે હુમલો કરતા ૧૫ થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત.

વનરાજ ગરબાડા ગરબાડા તાલુકાના પાંદડી ગામે ડીજેના તાલે ઝુમતા જાનૈયા ઉપર મધમાખીના ઝુંડે હુમલો કરતા ૧૫ થી વધુ જાનૈયાઓ ઇજાગ્રસ્ત.

Read more
error: Content is protected !!