ગરબાડાના વિજાગઢ ગામે એકે લાયસન્સવાળી બંદુકમાંથી હવામાં ફાયરીંગ કરતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૨૯ દાહદોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વિજાગઢ ગામે એક ઈસમે પોતાના ગામમાં રહેતાં એક વ્યક્તિ સાથે સામાન્ય બાબતે ઝઘડો તકરાર

Read more

દેવગઢ બારીઆના આંકલી ગામે હીટ એન્ડ રનનો બનાવ : ડમ્ફરના ચાલકે મોટરસાઈકલ પર સવાર એક પરિવારના ત્રણ સદસ્યોને અડફેટમાં લેતાં સાળી-બનેવીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું

દાહોદ તા.૨૯ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના આંકલી ગામેથી એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલા એક પરિવારના ત્રણ

Read more

ઝાલોદની અંબિકા નગર સોસાયટીમાં રહેતાં ૨૬ વર્ષિય યુવકના રૂા.૯ લાખ ઉપરાંતની રકમ ધોવાઈ : ઝાલોદના યુવકને ૧૪ અજાણ્યા ઈસમો દ્વારા સોશીયલ મીડીયાના માધ્યમથી ઉંચા વળતરની લાલચ આપી ૯,૧૧,૫૭૫નો ચુનો ચોંપડતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૨૯ દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રહેતાં એક ૨૫ વર્ષિય યુવકને સોશીયલ મીડીયાના ટેલીગ્રામ અને વોટ્સએપના માધ્યમથી ૧૪ અજાણ્યા ઈસમો

Read more

લીમખેડાના ધુમણી(દુ) ગામે ૫૫ વર્ષિય આધેડ મહિલાને ઝેરી સાંપ કરડતાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

દાહોદ તા.૨૯ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધુમણી(દુ) ગામે એક ૫૫ વર્ષિય આધેડ મહિલાને ઝેરી સાંપ કરડતાં મહિલાનું સારવાર દરમ્યાન મોત

Read more

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાહોદથી રૂ. ૨૪ હજાર કરોડના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત-લોકાર્પણ : દાહોદમાં નિર્મિત આધુનિક રેલ્વે એન્જીન ડી-૯ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાન : દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી એ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બની છે : વડાપ્રધાન

આજે ભારતના રેલવે ઉત્પાદનોએ વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે : વડાપ્રધાન ૧૪૦ કરોડ ભારતીયોએ સાથે મળી વિકાસશીલ ભારત માટે

Read more

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત નીપજ્યાં

દાહોદ તા.૨૬ દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થવોએ સર્જાયેલ માર્ગ અકસ્માતના

Read more

વિકાસની હરણફાળ : પ્રધાનમંત્રીના હસ્તે દાહોદમાં ૨૪,૮૬૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

દાહોદ તા.૨૩ દાહોદ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૬મી મેના રોજ દાહોદની મુલાકાતે આવશે, જ્યાં તેઓ ૨૪,૮૬૫ કરોડ રૂપિયાના વિવિધ

Read more

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દાહોદ પ્રવાસ દરમિયાન નાગરિક સુવિધા અને સુરક્ષા માટે વિશેષ કંટ્રોલ રૂમની વ્યવસ્થા

દાહોદ તા.૨૩ દાહોદ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે, ૨૬મી મે, ૨૦૨૪ના રોજ દાહોદની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વિવિધ

Read more

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે કતલખાના માંથી બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા ઝડપાયેલો માસનો જથ્થો ગાયનો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો : ફતેપુરાના કરોડિયા પૂર્વમાં ગાયની હત્યા કરી માસનો વેપલો કરતો કસાઈ ફરાર:તાલુકામાં ચાલતા કતલખાનાઓ બંધ કરવા પ્રજાની માંગ

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તા.૨૨ ફતેપુરા તાલુકાના કરોડિયાપૂર્વ ગામે રહેતા સલમાન હક્કા મતાદારના મકાનમાં ગૌવંશની હત્યા કરી તેના માસનું

Read more

વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ૫૦૦ કિલો કેસરકેરીનો ભવ્ય આમ્રઉત્સવ ઉજવાયો

નરેશ ગનવાણી નડિયાદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલધામ સ્થિત ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તા. ૨૩, શુક્રવારના રોજ અપરા એકાદશીના પાવન

Read more
error: Content is protected !!