દાહોદમાં મહિલા ઔધોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો ૨૪એપ્રિલથી ૩૦ જુન ૨૦૨૫ સુધી અરજી કરી શકશે

મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદના આચાર્યશ્રી અખબાર યાદીમાં જણાવે છે કે પ્રવેશસત્ર-૨૦૨૫માં માહિલા ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે ચાલતા ટ્રેડ

Read more

ગ્રામ પંચાયતોમાં સામાન્ય પેટા ચૂંટણી યોજાનાર હોઈ જે – તે ગામના મતદારો/ઉમેદવારોએ પોતાના નામ મતદારયાદીમાં ચકાસી લેવા

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ દાહોદ, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, લીમખેડા, ધાનપુર, સીંગવડ અને દેવગઢ બારીઆ તાલુકામાં તાઃ૧/૪/૨૦૨૨ થી તાઃ ૩૦/૬/૨૦૨૫ સુધીમાં

Read more

દાહોદ જિલ્લાની તિજોરી કચેરીએથી પેન્શન મેળવતા પેન્શરોએ હયાતી ખરાઈ કરાવી લેવી

દાહોદ તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવાનુ કે, ગુજરાત રાજ્ય તિજોરી નિયમો-૨૦૦૦ના નિયમ-૨૭૨ માં કરેલ જોગવાઇ મુજબ વાર્ષિક હયાતીની

Read more

કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આઈ.સી.ડી.એસ. શાખાની DLMRC ત્રિમાસિક રીવ્યુ બેઠક યોજવામાં આવી

જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈ.સી.ડી.એસ. શાખાની DLMRC ત્રિમાસિક રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જે દરમ્યાન

Read more

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ ઇજનેરી પોલીટેકનિક, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે સેમિનારનું આયોજન કરાયું૦૦૦

કૃષિ શિક્ષણ અને કારકિર્દી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ દાહોદ જિલ્લામાં કૃષિ ઇજનેરી પોલીટેકનિક, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ધોરણ ૧૦

Read more

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર ભાઇ-બહેનોની પરીક્ષા લેવાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર ભાઇ-બહેનોની પરીક્ષા લેવાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ભાઇઓ-બહેનોને

Read more

દાહોદના ગાયનેકોલોજીસ્ટ ડો. રાહુલ પડવાલનું ગુજરાત ગરિમા એવોર્ડથી થયું સન્માન

ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અપાયો એવોર્ડ આદિવાસી બાહુલ વિસ્તાર

Read more

વડતાલ ધામ ખાતે ગુજરાતનો ૬૫મો સ્થાપનાદિન તથા આંતરરાષ્ટ્રીય શ્રમદિનની ઉજવણી કરાઇ

નરેશ ગનવાણી નડિયાદ વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પિઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય

Read more

દાહોદ જિલ્લામાં મનરેગાના ૭૧ કરોડના કૌભાંડમાં પકડાયેલા ચાર સરકારી કર્મચારીઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જયુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

દાહોદ જિલ્લાના બે તાલુકાના ત્રણ ગામોમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) અંતર્ગત થયેલા ૭૧ કરોડના કામોમાં વ્યાપક ગેરરીતિ આચરી

Read more

દાહોદ જિલ્લામાં આકરા ઉનાળાના પ્રારંભે પડી રહેલા પાણી-પાણીના પોકારો વચ્ચે ચોસાલા ગામના ઝરણા ફળિયાની રૈયત એક બેડા પાણી માટે એક કિલોમીટરની દડમજલ કાપવા મજબૂર

દાહોદ જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમી વચ્ચે પાણીના પોકારો પડી રહ્યા છે. પીવા તેમજ વાપરવાના પાણી માટે જીલ્લાનાં ગ્રામ્ય

Read more
error: Content is protected !!