ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

દાહોદ તા.૨૮ આજરોજ દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન તથા પ્રા આ

Read more

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં દાહોદ સજ્જડ બંધ : શહેરના વેપારીઓ-નાગરિકોએ એકતા દર્શાવી, આતંકવાદ સામે ભારત સરકાર પાસે કડક પગલાંની કરી માંગ

દાહોદ તા.૨૮ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને દાહોદ શહેરવાસીઓએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જેના ભાગરૂપે આ આતંકી હુમલાના વિરોધમાં

Read more

કપડવંજ તાલુકામા SOG પોલીસે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો

નરેશ ગનવાણી નડિયાદ કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ નજીક પોલીસે બાતમીના આધારે શિવાનંદની ટેકરી વાઘજીપુરા જાહેર રોડ પર આવેલી એક ચા-પાનની

Read more

વડતાલધામમાં શ્રી સહજાનંદી બાળ યુવા શિબીર – પૂ.લાલજી મહારાજનો પ્રેરક ઉદ્દબોધન

નરેશ ગનવાણી વડતાલધામ ખાતે ચાલી રહેલી શ્રી સહજાનંદી બાળ યુવા શિબીરના દ્વિતીય દિવસે પ.પૂ.૧૦૮  સૌરભપ્રસાદજી મહારાજે શિબિરમાં ભાગ લેનાર તમામ

Read more

નડિયાદ રામજી મંદિર ખાતે ચારભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ ધરા પર સ્થિત શ્રી રામજી મંદિર, નડીઆદ ખાતે શ્રી

Read more

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆત રંગ લાવી દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગામાં થયેલો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો

ભૂતકાળમાં દાહોદ જિલ્લાના ધાનપુર તેમજ દેવગઢબારિયા તાલુકાના કેટલા ગામોમાં મનરેગાના કામોમાં મસમોટું કરોડોનું કૌભાંડ થયું હતું. તેના સંદર્ભે કોંગ્રેસના અમિત

Read more

નડિયાદમાં વિશ્વ મલેરીયા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે કાર્યક્રમ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ વિશ્વ મલેરીયા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજ રોજ મહાનગરપાલિકા નડિયાદ દ્વારા વિવિધ વિસ્તારોમાં મેલેરિયા ને

Read more

સંજેલીમાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા જ્યુસ સેન્ટરોની ઓચિંતી મુલાકાત લીધી

દાહોદ તા.૨૫ દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration) ના ખોરાક વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઑફિસર

Read more

સંજેલીમાં વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ તા.૨૫ આજરોજ તા.૨૫/૦૪/૨૦૨૫ ના રોજ મેં.ડૉ.ઉદયકુમાર તિલાવટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દાહોદ, ડૉ.ગિરવરસિહ બારીયા અધિક જિલ્લા આરોગ્ય

Read more

દાહોદમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ચાલતી લાઇબ્રેરી સહિત વિનામુલ્યે લેવાતા વર્ગનું સરનામું એટલે “ભારત જ્ઞાન ખંડ” : સરકારી નોકરી છોડીને દાહોદના યુવાઓને સરકારી નોકરી માટે તૈયારી કરાવતા ભાવેશભાઈ નીનામા

દાહોદ તા.૨૫ પુસ્તકો, લાઇબ્રેરી સહિત માર્ગદર્શન અને લેક્ચરની વિનામૂલ્યે અપાતી શૈક્ષણિક સેવા આર્થિક રીતે નબળા ઉમેદવારો તેઓમાં કાબેલિયત હોવા છતાં

Read more
error: Content is protected !!