ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કુલ 40 જેટલી ટીમો દ્વારા 1071 વીજ કનેક્શન નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કુલ 40 જેટલી ટીમો દ્વારા 1071 વીજ કનેક્શન નું ચેકિંગ હાથ ધરવામાં

Read more

ફતેપુરા ખાતેથી બિન આરોગ્યપ્રદ શંકાસ્પદ ડુપ્લીકેટ તેલનો જથ્થો ઝડપાયા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલાફતેપુરા ખાતેથી બિન આરોગ્યપ્રદ શંકાસ્પદ ડુપ્લીકેટ તેલનો જથ્થો ઝડપાયા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈબાલાસિનોર થી ફતેપુરા

Read more

શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળા નું થયેલું ઉદ્ઘાટન

નરેશ ગનવાણી નડિયાદ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના ૧૯૪ માં સમાધિ મહોત્સવ અંતર્ગત , ધાર્મિક કાર્યક્રમો શરૂ

Read more

વડતાલધામ માં ૧૯૯મો શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ધામધુમ પુર્વક ઉજવાશે

નરેશ ગનવાણી નડિયાદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તા.૨જી ફેબ્રુઆરીને રવિવારના રોજ ૯૭મી રવિસભા તથા ૧૯૯મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ

Read more

બેંકના પૂર્વ મેનેજરે  ગ્રાહકોના ખાતામાંથી ૨૧.૨૪ લાખની ઉચાપત કરી

નરેશ ગનવાણી નડિયાદ મહેમદાવાદના કાચ્છાઈ ગામે આવેલી ઈન્ડસઈન્ડ બેંકના પૂર્વ મેનેજર દ્વારા જ મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યું

Read more

નડિયાદમાં ટાઉન હોલ પાસે ૧૩ દુકાનો તોડી પડાઇ

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ ટાઉન હોલ પાસે આવેલી  દુકાનદારો ને મંગળવારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા  તાત્કાલિક દુકાનો ખાલી કરી આપવા માટે

Read more

દાહોદ એસઓજી પોલીસ દેવગઢ બારીઆના નાડાતોડ ગામેથી રૂપિયા ૭૯ લાખ ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરી

દાહોદ તા.૨૯ દાહોદ એસઓજી પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાડાતોડ ગામે ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના

Read more

દાહોદ એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના ૨ આરોપીઓને રૂપિયા ૭ લાખ ઉપરાંતના ચોરીના દાગીના અને મોટસાયકલ સાથે ઝડપી પાડયા

દાહોદ તા.૨૯ ગુજરાતના મંદીર તેમજ રાજસ્થાનના જૈન મંદીરોમાં થતી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓને દાહોદ એલસીબી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના

Read more

દાહોદના ચોસાલા ગામની ૩૨ વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસથી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ તા.૨૯ દાહોદ તાલુકાના ચોસાલા ગામની ૩૨ વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી પતિ

Read more

નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

નરેશ ગનવાણી નડિયાદ ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ‘ ન્યાય મંદિર ‘ ઇમારતનું ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય

Read more
error: Content is protected !!