પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના નું ઝાલોદ નગર ના ગરાડું મુકામે ચાલુ કરાવતા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા

રિપોર્ટર : પંકજ પંડિત



ઝાલોદ તા.૦૧


કોરોના મહામારી પછી સમગ્ર ગુજરાત મા પ્રાથમિક શાળામાં 100 % હાજરી થી શરૂ કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો તે સંદર્ભે દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શિતલબેન વાઘેલા દ્વારા ઝાલોદ નગર ના ગરાડું મુકામે ખોરિયા, ઢાઢીયા, કજેલી, રાજપુર જેવી વિવિધ પ્રાથમીક શાળાઓમાં જઈને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના ( મધ્યાહન ભોજન યોજના ) નું શુભારંભ કરાવવામાં આવેલ હતું, તેમાં ગરાડું ગામ ના ભાજપના  આગેવાનો અને પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ બાળકો ની સાથે શુભારંભ કરવામાં આવેલ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!