ગરબાડા તાલુકાના ભીલવા ગામેથી એક સગીરાનું અપહરણ કરી લઈ જતાં બે યુવકો

દાહોદ તા.૦૩
ગરબાડા તાલુકાના ભીલવા ગામેથી એક સગીરાને બે યુવકોએ અપહરણ કરી લઈ નાસી જતા ફરિયાદ નોંધાવા પામી છે.
ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને ગત તા.૧૭.૦૭.૨૦૧૯ ના રોજ ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રહેતા અલ્પેશભાઈ કનુભાઈ પરમાર અને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સરાલ ગામે રહેતા જયંતીભાઈ શંકરભાઈ ચૌધરીએ સગીરાને તેના વાલીપણમાંથી અપહરણ કરી લઈ જતાં આશરે ત્રણેય માસ જેટલા સમય વિત્યા બાદ સગીરાના પિતાએ ગરબાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

15 thoughts on “ગરબાડા તાલુકાના ભીલવા ગામેથી એક સગીરાનું અપહરણ કરી લઈ જતાં બે યુવકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!