જાગૃતિ કન્યા વિદ્યાલય ના વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવિયો

રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા – ફતેપુરા

જાગૃતિ કન્યા વિદ્યાલય ના વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવિયો
ફતેપુરા તાલુકાના જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ નેદ તારીખ 22 12 2022 થી તારીખ 27 12 2022 સુધી શૈક્ષણિક પ્રવાસ માટે સૌરાષ્ટ્ર દર્શન નું આયોજન કરવામાં આવેલું હતું તેમાં તેમાં ચોટીલા દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર સોમનાથ પોરબંદર જુનાગઢ વીરપુર સાળંગપુર ભાલકાતીર્થ જેવા સ્થળોનું આયોજન કરવામાં આવેલું હતુંઆ શૈક્ષણિક પ્રવાસમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ અને શિક્ષક ગણ સાથે રહીને આ પ્રવાસનો સુંદર આયોજન કરવામાં આવેલું હતું આ પ્રવાસના શૈક્ષણિક પ્રવાસ મંત્રી તરીકે શ્રી એચ જે પારગી સાહેબ અને સહમંત્રી તરીકે શ્રી એચપી અમીન સાહેબ દ્વારા આ પ્રવાસનું સમગ્ર આયોજન કરવામાં આવેલ હતું અને આયોજનમાં આચાર્ય સાહેબ શ્રી તેમજ સમગ્ર સ્ટાફ ગણે પુરે પુરો સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!