કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ.

સિંધુ ઉદય

કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ

આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!