હીરોલા ગામમાં આદિવાસી પરિવાર દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચ ઘટાડવા..દહેજ પ્રથા દૂર કરવા ચર્ચા વિચારણા બેઠક યોજાઇ.

અજય સાસી

આદિવાસી પરિવારહીરોલા બોરપાણીચર્ચા વિચારણા બેઠક…..આજ રોજ સંજેલી તાલુકાના હીરોલા ગામમાં આદિવાસી પરિવાર દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચ ઘટાડવા..દહેજ દૂર કરવા ચર્ચા વિચારણા બેઠક યોજાઇ…

આદિવાસી પરિવાર તથા..બિરસામુંડા ભવન દાહોદ..દ્વારા સર્વસંમતિ નક્કી થયેલ લગ્ન બંધારણ લાગુ કરવા માટે ગામના આગેવાનો દ્વારા આયોજિત અને શ્રી દીપસિંહ બારીયા(સુથારવાસા) શ્રી લાલજીભાઈ સંગાડા, શ્રી જયેશભાઇ સંગાડા, શ્રી રમેશભાઈ સંગાડા, શ્રી સડીયાભાઈ ભુરિયા,શ્રી ધુલાભાઈ નિનામાં અને અન્ય મુખ્ય આગેવાનો ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ…જેમાં સર્વસંમતિથી આ બંધારણ લાગુ કરવા ચર્ચા થઈ ટુક સમયમાં ફરી બીજી બેઠક યોજી અંતિમ નિર્ણય લાગુ કરવામાં આવશે ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!