ગોધરા કાંડમાં મૃત્યુ પામેલ કારસેવકોને શ્રધ્ધાંજલિ અપાઈ
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી,લીમડી
દાહોદ તા.૨૭
૨૭.૦૨.૨૦૦૨ નારોજ ગોધરા કાંડમાં મૃત્યુ પામેલ કારસેવકોને દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ,દાહોદ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે આજરોજ ૫ મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજિલ અર્પણ કરવામાં આવી હતી. આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ,દાહોદના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જાડાયા હતા.

