દાહોદ જિલ્લા મા અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ યાત્રા યોજવા માં આવી.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લા મા અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ યાત્રા યોજવા માં આવી
અખંડ ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઈક લઈને જોડાયા હતા.
અખંડ ભારત સંકપ યાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવા મા આવ્યું હતું
૧૪ મી ઓગસ્ટ ના રોજ ભારત અને પાકિસ્તાન ૭૭ વર્ષ પહેલા ભાગલા પડ્યા હતા. ત્યાર થી ૧૪ મી ઓગસ્ટ ના રોજ અખંડ ભારત તરીકે ઉજવવા મા આવે છે.તયારે જેના ભાગ રૂપે દાહોદ જિલ્લા મા અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા અખન્ડ ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવા મા આવ્યું હતું.જેમાં આ યાત્રા ફતેપુરા નગર થી પ્રસ્થાન કરી દાહોદ નગર મા સમાપન કરવા મા આવ્યું હતું.
અતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ ના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ તોગડીયા દ્વારા અખન્ડ ભારત હિન્દૂ પરિસદ ની સ્થાપના કરવા મા આવી હતી.અને અખંડ ભારતના કાર્યક્રમો અનેક જગ્યા એ યોજવા મા આવી રહ્યા છે.ત્યારે દાહોદ જિલ્લા મા પણ અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા ફતેપુરા નગર ની આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરવામા આવ્યું હતુ.યાત્રામાં મોટી સંખ્યામા અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા ઓ બાઈક સાથે જોડાયા હતા.
ફતેપુરા નગરની આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલમા મોટી સંખ્યામા કાર્યકર્તા ઓ ભેગા થયા થઈ ચા, નાસ્તો કરી યાત્રા ને પ્રસ્થાન કર્યું હતું.જ્યારે બાદ સમગ્ર નગરમા બાઈક રેલી કાઢવામા આવી હતી.અને સમગ્ર નગર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ત્યાર બાદ સુખસર નગરમા યાત્રા પહોંચી હતી.અને જ્યાં પણ મોટી સંખ્યામા કાર્યકર્તા ઓ જોડાયા હતા.અને યાત્રા સમગ્ર નગરમા ફરી હતી.ત્યાર બાદ ઝાલોદ નગર તરફ યાત્રા એ પ્રયાણ કર્યું હતું.ઝાલોદ નગર યાત્રા ફર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!