દાહોદ નગરમાં પાલિકા તંત્ર દ્વારા સેનેટરાઈઝર છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવી
દાહોદ તા. 7
જીતેન્દ્ર મોટવાણી
દાહોદ શહેરમાં કોરોનાવાયરસ ની વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ આજરોજ દાહોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ નગરમાં સેનેટરાઈઝર ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાલિકા તંત્રના કર્મચારીઓ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સેનેટરાઈઝરની ગાડી થી છંટકાવ કર્યો હતો.
#Sindhuuday Dahod