દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં માર્ગ અને મકાન, પંચાયત વિભાગ દ્વારા અસરગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લામાં ચાલી રહેલા રોડ-રસ્તા સમારકામ અન્વયે ધાનપુર તાલુકામાં આવેલ વાંસિયા ડુંગરી મંડોર-વરઝર રોડ, સંજેલી તાલુકામાં આવેલ સંજેલી સ્ટેશનથી માંડલી મુખ્ય રસ્તા ને જોડતો રોડ, દાંતીયા અમલીયાર ફળીયા થી મેડા ફળીયા રોડ, લીમખેડા તાલુકામાં આવેલ માર્કેટ યાર્ડ થી ચોપાટ-પાલ્લી મોટામાળ નિનામા ની વાવ, ગોરીયા રોડ જેવા રોડ-રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.

One thought on “દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં માર્ગ અને મકાન, પંચાયત વિભાગ દ્વારા અસરગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!