શરદી અને કફથી આરામ અપાવશે ચક્રીફૂલ, જાણો કેવી રીતે કરીએ ઉપયોગ- 5 ટીપ્સ જાણવા જેવી

ભારતીય મસાલામાં ચક્રીફૂલનો પણ ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિરયાની કે પુલાવ માટે જ કરાય છે, પણ શું તમે જાણો છો કે આ શરદી -ખાંસી -ઉંઘરસ, ગળામાં દુખાવોમાં પણ બહુ ફાયદાકારી છે. આ તેમની સુંગંધ થી ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પણ તેમાં રહેલ ગુણ આરોગ્ય માટે પણ બહુ લાભકારી છે.

તમારા દિવસની શરૂઆત તેની ચા સાથે કરી શકો છો. ચક્રીફૂલ વિટામિન A અને વિટામિન Cથી ભરપૂર છે. તેમાં રહેલ એંટી ઑક્સીડેંટસ ઈમ્યૂન પાવરને યોગ્ય રાખે છે. તેના સેવનથી શિયાળામાં થતી શરદી-ખાંસીથી પણ બચાવ હોય છે.
આ રીતે બનાવો ચા
– ધીમા તાપમાં એક પેનમાં પાણી અને બે ચક્રીફૂલ નાખી 15 મિનિટ સુધી પાણી ઉકાળવા માટે મૂકો.
– નક્કી સમય પછી પાણી ગાળીને એક કપમાં કાઢી લો.
– મધ કે લીંબૂના રસના થોડા ટીંપા નાખી પી જાઓ.
તેને બે થી ત્રણ વાર પીવાથી કફ અને ઠંડથી રાહત મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!