નડિયાદની હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવા કેમ્પનું આયોજન

નરેશ ગનવાણી નડિયાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયશસુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે નડિયાદની સમજુલક્ષ્મી હોસ્પિટલ ખાતે દર્દીનારાયણ સેવા વંદના અને

Read more

કપડવંજના યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા: ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ માર્ગ બંધ

નરેશ ગનવાણી નડિયાદ ઉત્તરાખંડમાં કેદારનાથ-બદ્રીનાથની યાત્રા દરમિયાન કપડવંજ તાલુકાના ૩૩ યાત્રાળુઓ ભૂસ્ખલનને કારણે રસ્તા પર ફસાયા છે. છેલ્લા ૨૪ કલાકથી

Read more

સાયબર ઠગ ટોળકીએ ખાતામાં રૂ 13.56 કરોડનુ ટ્રાન્ઝેક્શન કર્યું: પાંચની ધરપકડ

નરેશ ગનવાણી નડિયાદ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં એક ‘મ્યુલ બેંક એકાઉન્ટ’

Read more

વડતાલ મંદિરમાં સરદાર સન્માન યાત્રાનું ઉષ્માભેર સ્વાગત

નરેશ ગનવાણી નડિયાદ ભારતના લોહપુરુષ અને એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ બારડોલીથી સોમનાથ સુધી નીકળેલી સરદાર

Read more

નડિયાદ રેલવે સ્ટેશનની પોસ્ટ ઓફિસને ખસેડવા રજૂઆત: સિનિયર સિટીઝન્સને પડી રહી છે ભારે મુશ્કેલી

નરેશ ગનવાણી નડિયાદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત

Read more

નડિયાદના વિકાસ માટે રૂ. ૨૯.૨ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી: શહેર બનશે વધુ સુવિધાયુક્ત અને આધુનિક

નરેશ ગનવાણી નડિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૨૯.૨. કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને

Read more

વડતાલ પોલીસે દરોડા પાડી રૂ.૫.૭૫ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

નરેશ ગનવાણી નડિયાદ વડતાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બરંડાને બાતમી મળી હતી કે, ભૂમેલ ગામના સતીષ શંકરભાઈ પરમાર અને સંજાયા ગામના

Read more

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારની ટક્કરે ટેમ્પો ચાલકનું મોત

નરેશ ગનવાણી નડિયાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ફતેપુરા ગરનાળા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની ટક્કર વાગતા ટેમ્પો

Read more

ડુમરાલ ગામમાં બિફોર નવરાત્રી’નું આયોજન કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ તાલુકાના ડુમરાલ ગામમાં, નવરાત્રી પર્વના આગમન પૂર્વે, ‘રાત્રિ બિફોર નવરાત્રી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી પાર્ટી

Read more

વડતાલ ખાતે મહિલા સત્સંગ શિબિરનુંપ્રારંભ 

નરેશ ગનવાણી નડિયાદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં બે દિવસીય

Read more
error: Content is protected !!