ઝાલોદના દેપાડા ગામે ટ્રકની અડફેટે મોટરસાઈકલ પર સવાર બે પૈકીનું એકનું મોત

દાહોદ તા.૧૪ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેપાડા ગામે એક ટ્રકના ચાલકે એક મોટરસાઈકલ પર સવાબે વ્યક્તિનઓને અડફેટમાં લેતાં બે પૈકી

Read more

ધાનપુરના અગાસવાણી ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં જમાઈ-સસરા પૈકી જમાઈનું મોત નીપજ્યું

advertisement દાહોદ તા.૧૩ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતા જેમાં એક મોટરસાઈકલ પર સવાર જમાઈ

Read more

દાહોદ શહેરમાં એકજ રાત્રીમાં એકસાથે ત્રણ મોટરસાઈકલોની ચોરીથી ખળભળાટ

advertisement દાહોદ તા.૧૩ દાહોદ શહેરની મદનીનગર વિસ્તારમાં મોટાઘાંચીવાડ વિસ્તારમાં એકજ રાત્રીમાં એક સાથે ત્રણ મોટરસાઈકલોની ચોરીની ઘટનાને પગલે વિસ્તારના વાહન

Read more

નડિયાદ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે “પામ સંડે”ની ઉજવણી કરવામાં આવી

નરેશ ગનવાણી નડિયાદ ખેડા જિલ્લા સહીત વિશ્વભરમાં  ખ્રિસ્તી સમુદાય દ્વારા તાડપત્ર રવિવાર”પામ સંડે”ની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નડિયાદમાં

Read more

મહુધા અને નડિયાદના ધારાસભ્ય દ્વારા ૧૫૧ દિકરીઓના નિશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમૂહ લગ્નમાં હાજરી આપી. નરેશ ગનવાણી નડિયાદ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ તૃતીય

Read more

દાહોદ એલસીબી પોલીસે જેકોટ ગામેથી પસાર થતાં ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે પરથી એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨.૮૪ લાખના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટકાયત કરી

દાહોદ તા.૧૨ દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ પરથી એક પીકઅપ ફોર વ્હીલર

Read more

દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાનશ્રી હનુમાનજીની જન્મ જયંતિની ભક્તિભાવપુર્વક ઉજવણી કરવામાં આવી

દાહોદ તા.૧૨ ભગવાન શ્રી હનુમાનજીની જન્મ જયંતિના પાવન દિવસે દાહોદ શહેર સહિત જિલ્લામાં હનુમાનજીની જન્મ જયંતિની શ્રધ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ પુર્વક

Read more

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર : દાહોદ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતોના બનેલ ચાર બનાવોમાં ચારના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ

દાહોદ તા.૧૨ દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતની વણઝાર સર્જાઈ છે જેમાં દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર અલગ અલગ સ્થળોએ માર્ગ

Read more

ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા ઉદ્ધવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બચુભાઈ ખાબડ : દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના ૨૨૭૮ હેક્ટર વિસ્તારના ૬૦૦૦ થી વધુ ખેડૂતોના ખેતરોને મળશે સિંચાઈ માટે પાણી : મંત્રી બચુભાઈ ખાબડ

દાહોદ તા.૧૨ આંગણવાડીથી લઈને MBBS અને IIT સુધી બાળકો ભણી શકે તે માટેની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા

Read more

દાહોદ શહેરમાં સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદપત્ર

દાહોદ તા.૧૧ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે

Read more
error: Content is protected !!