કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમિકો પર ડમ્પર ફરી વળતાં હાઇ-વે મરણચીસોથી ગાજી ઉઠ્યો : અમંગળઃ સુરતમાં ડમ્પરે ૧૫ શ્રમિકોને કચડી માર્યા ઃકાળમુખા ડમ્પરે ૨૦ જેટલા શ્રમિકોને કચડ્યા, ૪ ગંભીર રીતે ઘાયલ, મોતનો આંક વધવાની શક્યતા, પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી, નશામાં હોવાની પોલીસને આશંકા, સમગ્ર ઘટનાથી આખા રાજ્યમાં ચકચાર મચી ઃફૂટપાથ પર મીઠી નિદ્રા માણી રહેલા શ્રમિકોનાં ઊંઘમાં જ મોત, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ૨ – ૨ લાખની સહાયની જાહેરાત, વડાપ્રધાન મોદી સહિત નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
(જી.એન.એસ)સુરત,તા.૧૯સુરતમાં મંગળવારે કાળમુખા ડમ્પરે રાજસ્થાનથી છૂટક મજૂરી કરી આજીવિકા રળવા આવેલા અને ફૂટપર પર ઊંઘી રહેલા કેટલાય લોકોને કચડી નાખી
Read more