કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમિકો પર ડમ્પર ફરી વળતાં હાઇ-વે મરણચીસોથી ગાજી ઉઠ્યો : અમંગળઃ સુરતમાં ડમ્પરે ૧૫ શ્રમિકોને કચડી માર્યા ઃકાળમુખા ડમ્પરે ૨૦ જેટલા શ્રમિકોને કચડ્યા, ૪ ગંભીર રીતે ઘાયલ, મોતનો આંક વધવાની શક્યતા, પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી, નશામાં હોવાની પોલીસને આશંકા, સમગ્ર ઘટનાથી આખા રાજ્યમાં ચકચાર મચી ઃફૂટપાથ પર મીઠી નિદ્રા માણી રહેલા શ્રમિકોનાં ઊંઘમાં જ મોત, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ૨ – ૨ લાખની સહાયની જાહેરાત, વડાપ્રધાન મોદી સહિત નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

(જી.એન.એસ)સુરત,તા.૧૯સુરતમાં મંગળવારે કાળમુખા ડમ્પરે રાજસ્થાનથી છૂટક મજૂરી કરી આજીવિકા રળવા આવેલા અને ફૂટપર પર ઊંઘી રહેલા કેટલાય લોકોને કચડી નાખી

Read more

દાહોદના નેહરૂ યુવા કેન્દ્ર અને આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે હિન્દી પખવાડિયા અંતર્ગત વેબિનાર યોજાયો

દાહોદ તા.૩૦ નેહરૂ યુવા કેન્દ્ર દાહોદ અને આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય દાહોદના સંયુક્ત ઉપક્રમે હિન્દી પખવાડિયા અંતર્ગત વેબિનારનું આયોજન કરવામાં

Read more

દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે

દાહોદ નગર અને જિલ્લામાં મનફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારેવારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ

Read more
error: Content is protected !!