દેવગઢ બારીયા સબજેલમાં કાચા કામના કેદીઓને કોરોના પોઝિટિવ આવતાં અન્ય કેદી તેમજ પોલીસ કર્મીઓમા ફફડાટ

સબજેલમાં ફુલ દસ બેરેક આવેલી છેહાલ માં સબજેલમાં ૧૦૪ કાચા કામના કેદીરૂટીગ મેડીકલ ચેકિંગમાં ૧૬ જેટલા આરોપીઓને રેપીડ ટેસ્ટ મા

Read more

લીમખેડા તાલુકાના મોટામાળ ગામે તળાવમાં કપડા ધોવા ગયેલ બે બહેનો પૈકી એકનું ડુબી જવાથી મોત : એક સારવાર હેઠળ

દાહોદ તા.૦૧દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટામાળ ગામે આજે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ચાર જેટલી યુવતીઓ ગામમાં આવેલ એક

Read more

ફતેપુરા તાલુકાના લખણપુરમાં જીવંત વીજ વાયર તૂટી પડતાં બળદનું મોત: શેરડીનું ખેતર બળીને ખાખ

૧૧ કેવીની જીવંત વીજ લાઇનનો વાયર તૂટી પડતાં ૧૨ માર્ચ ૨૧ ના રોજ ફતેપુરા એમ.જી.વી.સી.એલ.ને સરપંચના લેટર પેડ ઉપર જાણ

Read more

દાહોદ જિલ્લામાં વધુ ૨૩ દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંકડો ૩૧૭૪ને પાર

દાહોદ તા.૦૧ દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે અને આ એક ચિંતાનો વિષય પણ છે અને તેમાંય

Read more

તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને સીબીઆઇ કોર્ટે ડિસ્ચાર્જ કર્યા : ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે ૩ પોલીસ અધિકારીઓને કર્યા ડિસ્ચાર્જ

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૩૧ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. આ એન્કાઉન્ટર કેસમાં તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને

Read more

કેરાલા ભાજપ પ્રમુખ કે.સુરેન્દ્રનું નિવેદન : હિન્દુઓ જ નહીં પણ ખ્રિસ્તીઓ પણ ‘લવ જેહાદ’ને ગંભીર મુદ્દો માને છે

(જી.એન.એસ.)તિરુવનંતપુરમ્‌,તા.૩૧કેરાલા વિધાનસભાની ચૂંટણી માટે પૂરજાેશમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપે આ રાજ્યમાં પણ લવ જેહાદના મુદ્દાને હવા આપી છે.કેરાલા

Read more

મહારાષ્ટ્રમાં વધુ ૪ હજાર બેડ્‌સની સુવિધા ઉપલબ્ધ કરાઈ : મહારાષ્ટ્રમાં કોરોના સાયલન્સ કિલર બન્યોઃ ૭૪ હજાર દર્દીઓ લક્ષણ વગરના !

(જી.એન.એસ)મુંબઈ,તા.૩૧દેશમાં કોરોના વાયરસની તાજી લહેરનું એપિસેન્ટર મહારાષ્ટ્ર બનતુ જાેવા મળી રહ્યું છે. અનેક દિવસથી મહારાષ્ટ્રમાં ૩૦ હજારથી વધારે કેસ રિપોર્ટ

Read more

મમતા બેનર્જીએ પાંચ મુખ્યમંત્રીઓ સહિત ૧૫ નેતાઓને પત્ર લખ્યો : લોકશાહી બચાવવા માટે ભાજપ સામે એકજૂથ થવાનો સમય આવી ગયો

(જી.એન.એસ)કોલકાત્તા,તા.૩૧બંગાળમાં બીજા તબક્કાના મતદાનથી એક દિવસ પહેલા તૃણમૂલ કાૅંગ્રેસની ચીફ મમતા બેનર્જીએ આજે બુધવારના વિપક્ષી દળોના નેતાઓને ચિઠ્ઠી લખી છે.

Read more

છેલ્લા ૨૪ કલાકમાં ૫૩,૪૮૦ નવા કેસ નોંધાયા, મૃત્યુદર ૧.૩ ટકા થયો : દેશમાં ૧૦૩ દિવસ બાદ સૌથી વધુ ૩૩૪ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫,૫૨,૫૬૬ને પાર, રિકવરી રેટ ૯૪.૧ ટકા

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કેસોમાં દિન-પ્રતિદિન વધ્યો (જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૧એક વર્ષ બાદ પણ કોરોનાનો પ્રકોપ એટલો જ જાેવા મળી

Read more

દાહોદમાં પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી

દાહોદ તા.૩૧દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગતરોજ એક પરણિતાએ પોતાના પતિ તેમજ સાસરીયાઓના

Read more
error: Content is protected !!