ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧,૫૯,૨૪,૮૦૬ થઈ ગઈ : કોરોનાનો હાહાકાર, દેશમાં એક જ દિવસમાં ૩.૧૫ લાખ સંક્રમિત મધ્યા, ૨૧૦૦થી વધારે મોત

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.૨૨કોરોના સંક્રમણની બેકાબૂ રફ્તાર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં છેલ્લા અનેક દિવસથી રેકોર્ડ સંખ્યામાં પોઝિટિવ

Read more

દાહોદ જિલ્લામાં કોરોનાએ સેન્ચુરી પાર કરી : એકજ દિવસમાં ૧૦૦ કોરોના પોઝીટીવ

દાહોદ તા.૨૨ દાહોદ જિલ્લામાં આજે કોરોનાએ સેન્ચુરી પાર કરી દીધી છે. આજે એકજ દિવસમાં ૧૦૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાવાં પામ્યાં

Read more

બે શખ્સો દ્વારા કુહાડી તથા લાકડી વડે કરેલા હુમલામાં ઈજાગ્રસ્તનું મોત થતા લીમખેડાના દુધીયા ધરા ગામે આરોપીઓના ઘર આગળ મૃતકની અંતિમ વિધિ કરાઈ

દાહોદ તા.રરલીમખેડા તાલુકાના દુધીયાધરા ગામે ગત ૭મી એપ્રિલના રોજ સાત વર્ષ અગાઉ આંબાના વૃક્ષના આપેલા પૈસાની વાત કરવા બાબતે થયેલ

Read more

દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામ પાસે હાઈવે ઉપર એક ટ્રકમાં આગ લાગતા માલ સહિત ટ્રક બળીને ખાક ડ્રાઈવર ની સમય સૂચકતા થી બચાવ : ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર પેપર રોલ ભરીને જતી ટ્રક માં આગ : પેપર રોલ તેમજ ટ્રક બળીને ખાક

દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર પસાર થતી એક ટ્રકમાં એકાએક આગ લાગતાં ટ્રક સહિત તેમાં ભરેલો

Read more

શુક્રવારથી સ્વૈચ્છિક લોકડાઉનમાં સૌ કોઇને જોડાવા અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી : સ્વયંશિસ્તથી જ કોરોના મહામારીને પરાસ્ત કરી શકાશે, બજારોમાં ભીડ ઘટતા કોરોના ઉપર નિયંત્રણ લાવી શકાશે

કોરોના સામેની લડાઇમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલા પ્રયાસોમાં વેપારીઓ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ સ્વયંભૂ બંધ રાખવાના નિર્ણયની

Read more

લગ્ન પ્રસંગમાં કોરોના ‘ચાંદલો’ ન કરી જાય તેનું ધ્યાન રાખજો : લગ્ન સમારંભ પૂર્વે સંબધિત મામલતદારની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે રાત્રી કરફ્યુ દરમિયાન લગ્ન કે અન્ય કોઇપણ સમારંભ નહીં યોજી શકાય

દાહોદ તા. ૨૨ આગામી લગ્નસરાને કારણે કોરોના વાયરસ વધુ ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્રે લગ્ન સમારંભ યોજતા

Read more

ખાનગી હોસ્પીટલો-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેક્શનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જણાવતા કલેક્ટરશ્રી : કોવીડ માટેની સરકારની માર્ગદર્શીકા મુજબની નવી દવાઓનો પણ ઉપયોગ વધારવો જોઇએ : માઇલ્ડ કોવીડ દર્દીઓ માટે રોગ પ્રતિબંધાત્મક ઉપચાર માટેની નિયત મેડીકલ કીટનો ઉપયોગ કરવો જોઇએ : જિલ્લાના નાગરિકો કોરોના સબંધિત માહિતી-મદદ માટે હેલ્પલાઇન નં. ૦૨૬૭૩-૨૩૯૦૫૫ અને ૭૫૬૭૮૯૫૫૦૪ ઉપર સંપર્ક કરી શકશે

દાહોદ તા.૨૨ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, ખાનગી હોસ્પીટલો-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેક્શનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, ખૂબ ગંભીર અને ખરેખર

Read more

દાહોદમાં કોરોનાના દર્દીની સારવાર માટે વધુ આઠ હોસ્પિટલ આગળ આવી : મુખ્યમંત્રીશ્રીની સૂચના બાદ કોરોના દર્દીઓની સારવાર માટે બે દિવસમાં ૨૧૭ બેડનો વધારો કરાયો

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલએ દાહોદમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા માટે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં

Read more

ફતેપુરાના જંગલ વિસ્તારમાં એક યુવકે અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવ્યું

દાહોદ તા.20 ફતેપુરા તાલુકાના ડુંગર ગામે જંગલ વિસ્તારમાં એ ઝાડ સાથે એક યુવકે અગમ્ય કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા

Read more

દેવગઢ બારીઆની સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થતાં પરિવારજનો દ્વારા ભારે હોબાળો મચાવ્યો

દાહોદ તા.20 દેવગઢબારિયા નગરમાં આવેલ સરકારી દવાખાના ખાતે એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિવારજનો

Read more
error: Content is protected !!