કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે કલેક્ટર વિજય ખરાડી દ્વારા સમગ્ર જિલ્લામાં સંચારબંધી લાગુ કરાઇ

દાહોદમાં કરફ્યુ લાગુ – આવશ્યક સેવાઓને અપાઇ મુક્તિ દાહોદ તા.23 સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ કરવામાં આવેલી આરોગ્યલક્ષી સંચારબંધી એટલે કે

Read more

જનતા કરફ્યુ વચ્ચે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના એક પત્રકારની સરાહનીય કામગીરી

ગમન સોની/ધ્રુવ ગોસ્વામી દાહોદ તા.22 આજરોજ દાહોદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વડાપ્રધાન મોદી દ્વારા અપીલ કરવામાં આવેલ જનતા કરફ્યુનો દાહોદ જિલ્લાવાસીઓએ

Read more

દાહોદનો કતવારા જેવું નાનકડું ગામ પણ સજ્જડ બંધ

જયેશ ગારી કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી ના લીધે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ જનતા કરફ્યુનો આહ્વાન કતવારા નગરમાં પણ જોવા મળ્યું

Read more

દાહોદ શહેર સહિત જિલ્લામાં જનતા કરફ્યુનું જાહેર જનતા દ્વારા અભિવાદન કરાયું

અજય/ગગન/ધ્રુવ/સાગર/યાસીન દાહોદ/લીમડી/સુખસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુના આહ્વાનને લઈને સમગ્ર શહેર સહીત જિલ્લો જડબેસલાક રીતે બંધ હતો જ્યારે તો બીજી

Read more

દાહોદ શહેર સહિત જિલ્લામાં જનતા કરફ્યુનું પાલન : બજારો સજ્જડ બંધ રહ્યા : રસ્તાઓ સૂમસામ

અજય બારીયા / ગગન સોની / ધ્રુવ ગોસ્વામી દાહોદ તા.૨૨ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે એટલે કે, ૨૨મી માર્ચના રોજ

Read more

કોરોના સામે સાવચેતી રાખવા દાહોદના ધાર્મિક અગ્રણીઓની લોકોને એકસૂરે અપીલ

દાહોદ તા.20 દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી

Read more

લીમડી માં “અમૃતપેય” ઉકાળા અને આર્સેનિક આલ્બ 30 નું વિતરણ

ગમન સોની/ધ્રુવ ગોસ્વામી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક શ્રી આયુષ કચેરી -ગાંધીનગરની પ્રેરણાથી તેમજ જિલ્લા આયુર્વેદ અધીકારિશ્રી, દાહોદ

Read more

દાહોદની કોર્ટમાં માત્ર તાકીદના કેસોની જ સુનાવણી કરવામાં આવશે

દાહોદ તા.18 અહીં ઝાલોદ રોડ સ્થિત જિલ્લા ન્યાયાલયમાં કોરોનાના સંભવિત ખતરાને ટાળવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પક્ષકારોની

Read more

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ મુજબની સૂચનાઓ જાહેર કરી

દાહોદ જિલ્લામાં હાટબજાર, સભા, સરઘસ રેલી અને જાહેર મેળાનું આયોજન કરી શકાશે નહી, થિયેટરો નાટ્ય ગૃહ સ્નાનાગર બંઘ રાખવા સૂચના

Read more

દાહોદમાં કોરોના સામે સલામતી માટે રાત્રી બજાર, હાટ બજાર બજાર બંધ કરવામાં આવશે : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

દાહોદ તા.૧૭ દાહોદ નગર અને જિલ્લામાં સંક્રમણકારી કોરોના વાયરસને પ્રસરતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી

Read more
error: Content is protected !!