સતત ત્રણ દિવસથી દાહોદમાં કોરોના પોઝીટીવની એન્ટ્રી : આજે વધુ પાંચ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં એક્ટીવ કેસ ૧૦ પર પહોંચ્યો : કુલ આંકડો ૪૨

અનવરખાન પઠાણ / ધ્રુવ ગોસ્વામી દાહોદ તા.૦૪ દાહોદમાં આજે એક સાથે પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં શહેર સહિત જિલ્લામાં

Read more

કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધી કુલ ૧૭૬૮ વૃદ્ધો અને ૧૦૬૨ સગર્ભા મહિલાઓની તબીયત પૂછવામાં આવી, જરૂર પડે ત્યાં સારવાર માટે ટીમ મોકલાઇ

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાયું એક વિશેષ અભિયાન દાહોદના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ફોન કરીને લેવાય છે સ્વાસ્થ્યની સંભાળ

Read more

દાહોદમાં વધુ બે કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંકડો 36 ને પાર : એક્ટિવ કેસ 4

અનવર ખાન પઠાણ / ધ્રુવ ગોસ્વામી દાહોદ તા.૦૨ દાહોદમાં આજે ફરી બે કોરોના પોઝીટીવ કેસો સામે આવતા ફરીવાર આરોગ્ય તંત્ર

Read more

દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થયા, હવે માત્ર બે એક્ટિવ કેસ

દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના

Read more

દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં ગૌવ રક્ષકો દ્વારા કતલખાને જતી ગાયો ને બચાવાઈ

ધ્રુવ ગોસ્વામી 31/05/2020 ની રાત્રે ઝાલોદ બજરંગ દલ,માલઘારી સેના ને બાતમી મળી હતી કે ઝાલોદ માં પીકપ ગાડી જેમા ગૌવશ

Read more

દાહોદમાં વધુ બે વ્યક્તિઓએ કોરોનાને કરાવ્યો : હોસ્પિટલમાંથી રજા અપાઈ

દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓએ આ મહામારીને હરાવતા આજે તે બન્નેને રજામાં આપવામાં

Read more

દાહોદમાં વધુ બે દર્દીઓએ કોરોના ને માત આપી : હોસ્પિટલમાંથી રજા અપાય

દાહોદમાં વધુ દર્દીઓ કોરોનાથી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે

Read more

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ પ્રજાપતિનું સન્માન કરતા કલેકટરશ્રી વિજયભાઈ ખરાડી સાહેબ તેમજ નરેન્દ્ર ભાઈ સોની

દાહોદ જિલ્લા ના શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ રિટાયર્ડ થતા આજરોજ તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે સંચાલક મંડળ ના આગેવાન તેમજ

Read more

દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ

દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. કલેક્ટર શ્રી વિજય

Read more

સુજલામ્ સુફલામ્ યોજનામાં ખોદાયેલા નગરાળાના તળાવમાં દાયકાઓ બાદ ભરઉનાળે પાણી

દાહોદથી જેસાવાડા જતાં લોકોને માટે કદાચ એ વાતનું આશ્ચર્ય હશે કે માર્ગમાં આવતું નગરાળા ગામનું તળાવ દાયકાઓ બાદ આ વર્ષે

Read more
error: Content is protected !!