દાહોદમાં એકજ દિવસમાં ૬ કેસ પોઝીટીવ આવતા ચકચાર : આરોગ્ય તંત્રમાં દોડધામો શરૂ : દાહોદમાં એક્ટીવ કેસનો આંકડો ૧૩ પર પહોંચ્યો

અનવરખાન પઠાણ દાહોદ તા.૦૬ દાહોદમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ સામે આવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કુરેશી

Read more

દાહોદના જૂના વણકરવાસમાં ૭૭૩ ઘરોમાં ૪૫૦૯ લોકોના આરોગ્યની સઘન ચકાસણી : કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા લોકો પોલીસ કે આરોગ્ય તંત્રનો સંપર્ક કરે તેવી કલેક્ટર વિજય ખરાડી તથા એસપી હિતેશ જોયસરની અપીલ

દાહોદ, તા.૬ અહીં કસ્બા વિસ્તારમાં આવેલા જૂના વણકરવાસને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્ર

Read more

દાહોદ પોલીસને મળેલ સફળતા : દેવગઢ બારીઆના ૧૩ પૈકી ૯ ખુંખાર ફરાર કેદીઓને ટુંકા સમયગાળામાં ઝડપી પાડવામા આવ્યા

અનવારખાન પઠાણ દાહોદ તા.૦૫ તા.૧ મી મે ના રોજ “ દેવગઢ બારીયા સબ જેલમાંથી રાત્રીના સમયે એક બેરેકના બે –

Read more

દાહોદમાં વધુ એક કોરોના દર્દીને રજા અપાઈ : એક્ટીવ કેસ ૭

દાહોદ તા.૦૫ ગયા મહિને ઈન્દૌરથી આવેલ એક પરિવાર દાહોદ દફનવિધિમાં આવ્યા હતા. આ દફનવિધિમાં એક ૯ વર્ષીય બાળકી મુસ્કાનને કોરોના

Read more

તેલંગણામાં ફસાયેલી દાહોદ જિલ્લાની ૨૭ દીકરીઓને પરત લવાઇ ૦૦૦૦ પીએમઓ, ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાખવેલી સક્રીયતાથી દીકરીઓ પરત ફરી, વાલીઓએ માન્યો આભાર ૦૦૦૦ દીકરીઓને પરત લેવા ગયેલી મહાસાગર ટ્રાવેલ્સની બસે ઉદ્દાતભાવે ભાડું ના લીધું અને રસ્તામાં દીકરીઓને ચા-પાણી નાસ્તો કરાવ્યો ૦૦૦૦ ઝાલોદ અને ગરબાડા તાલુકાની આ દીકરીઓનું તબીબો દ્વારા સ્ક્રિનિંગ કરાયું, તમામને હોમ ક્વોરોન્ટાઇન થવા માટે અપાઇ સૂચના ૦૦૦૦ વાલીઓની મદદની ગુહારને ધ્યાને લઇ કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા ૧૧૦૦ કિ. મિ. દૂર મોકલાયેલી બસ દીકરીઓને સલામત રીતે પરત લાવી

દાહોદ તા.5 તેલંગણાના મલ્કાજગીરી ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની ૨૭ છાત્રાઓને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોના પરિણામ સ્વરૂપ પરત લાવવામાં

Read more

દાહોદમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ : કુલ આંકડો 6 ને પાર

દાહોદ તા.03 દાહોદમાં વધુ એક કોરોના પોઝીટીવનો કેસ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જુના વણકરવાસના કોરોનાગ્રસ્ત

Read more

દાહોદમાં વધુ એક બી પોઝીટીવ : ફુલ આંકડો 6 પર પહોંચ્યો

દાહોદ તા.03 દાહોદમાં વધુ એક કોરોના પોઝીટીવનો કેસ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જુના વણકરવાસના કોરોનાગ્રસ્ત

Read more

દાહોદની ખંગેલા બોર્ડર ઉપર યુપીના શ્રમિકોનો પોલીસ પર પથ્થરમારો : ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

અજય બારીઆ/જીતેન્દ્ર મોટવાણી દાહોદ તા.૦૨ દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પર યુપી ના શ્રમીકોને અને તેમની ગાડીઓને મધ્યપ્રદેશના પ્રશાસન તેમજ પોલીસ તંત્ર

Read more

દેવગઢ બારીયા સબજેલમાંથી ૧૩ કેદીઓ ફરાર મામલે ૪ પોલીસકર્મીઓ કરાયા સસ્પેન્ડ

દાહોદ,તા.૦૨ દાહોદની દેવગઢ બારીયા સબજેલમાંથી ૧૩ કેદીઓ ફરાર થઈ ગયા હતા .જે મામલે ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

Read more

દાહોદમાં ૧,૨૦,૦૦૦ રૂ.નો વિમલનો જથ્થો ઝડપી પોલીસે આરોપીની ધરપકડ કરી

ગગન સોની / ધ્રૃવ ગોસ્વામી દાહોદ,તા.૦૨ લોકડાઉનના પગલે તમાકુંનુ સેવન કરનારા લાકો બેબાકળા બની ગયા છે. જેની લઈને તમાકુંની માગમાં

Read more
error: Content is protected !!