મહત્વાકાંક્ષી જિલ્લા દાહોદના લોગોનું વિમોચન કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી

દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજે મહત્વાકાંક્ષી જિલ્લાના લોગોનું વિમોચન કર્યું હતું. ગુજરાતના બે જિલ્લાઓ દાહોદ અને નર્મદાનો મહત્વાકાંક્ષી જિલ્લામાં

Read more

દાહોદ જિલ્લામાં ૮૨૧૯૬ વૃદ્ધોને કોરોના મહામારી સામે રસીકરણનું કવચ : વિવિધ બિમારી ધરાવતા લોકોને રસીકરણ કરવામાં દાહોદ : જિલ્લો ટકાવારીમાં પ્રથમ, ૧૦૫૫૦ લોકોને રસી મૂકાઇ

દાહોદ જિલ્લામાં રસીકરણનું અભિયાન પૂરજોશમાં, કુલ ૯૨૯૧૩લોકોનું કોરોનાની રસી મૂકી સુરક્ષિત કરાયાદાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે રસીનું કવચ પૂરૂ

Read more

ડીજીસીએએ હવાઈ મુસાફરીની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી : માસ્ક યોગ્ય રીતે નહીં પહેરનાર યાત્રીને પ્લેનમાંથી ઉતારી દેવાશે : કોઇ વ્યક્તિ વારંવાર નિયમોનું પાલન નહિ કરે તો તેને ઉપદ્રવી યાત્રી ગણાશેઃ ડીજીસીએ : મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત, વારંવારની ચેતવણી પછી પણ અમલ નહીં થાય તો મુસાફરને ટેક – ઓફ પહેલાં જ ડિબોર્ડ કરાશે

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૩કોરોના મહામારી દરમિયાન હવાઇ યાત્રા કરનાર લોકોને સાવધાની રાખવી જ પડશે. આવું ન કરનાર યાત્રી વિરૂદ્ધ ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ

Read more

બિહારમાં બુરાડી કાંડ પાર્ટ-૨, પાંચ સભ્યોએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી : સુપૌલમાં ત્રણ બાળકો સહિત પરિવારના પાંચ લોકોની આત્મહત્યાથી સનસનાટી

જી.એન.એસ.)સુપૌલ,તા.૧૩બિહારના સુપૌલથી દિલ્હીના બુરાડી જેવી જ ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ૫ સભ્યોએ એક સાથે ગળેફાંસો ખાઈ

Read more

દેશમાં ૨૪ કલાકમાં ૨૪,૮૪૫ પોઝિટિવ કેસ નોંધાયા : ૫૩ દિવસ પછી દેશમાં સક્રિય કેસ ફરી ૨ લાખને પાર : છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦ લોકોના મોત નિપજ્યા : મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૫,૮૧૭ કેસ સામે આવ્યા, ત્યાર બાદ કેરળ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ સંક્રમણ વધ્યું : અત્યાર સુધી સમગ્ર દેશમાં ૨.૨૫ કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૩દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસે ફરીથી ચિંતા વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા

Read more

દાહોદ તાલુકાના મુવાલીયા ગામેથી વન વિભાગ દ્વારા માદા દિપડીને પાંજરે પુરી

દાહોદ તા.14 દાહોદ તાલુકાના મુવાલિયા તળાવ નજીકથી વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં માદા દીપડી પુરાઈ છે.જે બાદ વનવિભાગ તેમજ

Read more

ફતેપુરા તાલુકાના હિંગલામાં અકસ્માતે આગ લાગતા બે નાના મકાનો : અનાજ – ઘરવખરી બળીને ખાખ : કોઇ જાનહાનિ નહીં.

રિપોર્ટર : યાસીન મોઢીયા ફતેપુરા તા.૧૩ફતેપુરા તાલુકામા અવાર-નવાર અકસ્માતે આગ લાગવાના બનાવો બને છે.અને આગ લાગ્યા બાદ તાલુકામાં સ્થાનિક જગ્યાએ

Read more

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વધુ એક શિક્ષકને કોરોના પોઝીટીવ

દાહોદ તા.૧૩ દાહોદ જિલ્લામાં અગાઉ બે શાળાઓમાં બે શિક્ષકોને કોરોના રિપોર્ટ આવ્યો હતો ત્યારે આજે ફરી ઝાલોદ તાલુકાના લીમડી નગરની

Read more

દેશમાં એક દિવસમાં ૨૩ હજારથી વધુ કોરોના દર્દીઓ મળતા તંત્રની ચિંતા વધી : મહારાષ્ટ્રમાં, નાગપુર અને પુનામાં સ્થિતિ સૌથી વધુ ખરાબ : ભારતમાં કુલ મૃત્યુઆંક ૧,૫૮,૩૦૬એ પહોંચ્યો

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૨ભારતમાં અત્યાર સુધીમાં ૨,૬૧,૬૪,૯૨૦ કોરોના વાયરસ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ સંક્રમણનો વ્યાપ પણ ફરી વધતો

Read more

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : અકોલામાં લોકડાઉન લાગુ કરાયું : નાગપુર, અકોલા સિવાય પુણેમાં પણ નાઈટ કફ્ર્યું લગાવવામાં આવ્યો

(જી.એન.એસ.)મુંબઈ,તા.૧૨મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે હવે નાગપુર પછી અકોલામાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો

Read more
error: Content is protected !!