આઝાદીનો અમૃત મહોત્સવ : વડાપ્રધાનએ મોદી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી : પ્રધાનમંત્રીએ જણાવ્યો મીઠાનો અર્થ – મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતિક : આ અમૃત મહોત્સવ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૨ભારતની આઝાદીના ૭૫મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી

Read more

લીમખેડા નગરમાં જમીન સંબંધી મામલે એક મહિલા સહિત ત્રણ જણાએ રૂા.૧.૫૦ લાખની છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૧૨દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં જમીન સંબંધી મામલે બે મહિલા સહિત ચાર જણાએ એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી રૂા.૧,૫૦,૦૦૦ની

Read more

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે દેશ માટે ઉત્તમ રીતે જીવવાનો અવસર : રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઝાલોદની ટીટોડી આશ્રમ શાળા ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદી મળવાના ૭૫ વર્ષ થવા જઇ રહ્યા છે અને તેના ઉપલક્ષ્યમાં

Read more

આઝાદીના પૂરા થનારા ૭૫ વર્ષ નિમિત્તે દાહોદમાં સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો ઉત્સાહભેર પ્રારંભ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ આઝાદીના સોનેરી પ્રકરણો અને શહીદોને યાદ કરવાનો અવસર છે

સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરદાહોદ, તા. ૧૨ : આઝાદીના પૂરા થનારા ૭૫ વર્ષ નિમિત્તે શરૂ થનારી ઉજવણીનો ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ નો

Read more

દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામેથી પોલીસે રૂા.૨.૨૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

દાહોદ તા.૧૦દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે એક કોતરની બાજુમાં આવેલ ઝાડી ઝાંખરાની ખુલ્લી જગ્યામાં જંગી માત્રામાં વિદેશી દારૂ કટીંગ કરવાના

Read more

ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે ઈક્કો ફોર વ્હીલર ગાડી ઝાડ સાથે અથડાતા અંદર સવાર એકનું મોત

દાહોદ તા.૧૦ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી

Read more

દાહોદ જિલ્લામાં મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય : ઝાલોદ અને ફતેપુરામાંથી એક સાથે ૦૩ મોટરસાઈકલોની ઉઠાંતરી

દાહોદ તા.૧૦દાહોદ જિલ્લાના ગરબાડા અને ઝાલોદ તાલુકામાંથી કુલ ૦૩ મોરસાઈકલોની ઉઠાંતરી થતાં જાણે દેવગઢ બારીઆના પીપલોદ બાદ મોટરસાઈકલ ચોર ટોળકી

Read more

લીમખેડા નગરમાં ભારે ધિંગાણું મચ્યું : પરણિતાના પરિવારજનો અને સાસરી પક્ષના માણસો આમને સામને આવ્યાં : લુંટ, મારમારી સહિતની ઘટના બનતા સામસામે પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૧૦દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં યુવતીને સાસરીમાં દુઃખ પડતું હોવાની ફરિયાદો અને ત્યાર બાદ સાસરી અને પિયર પક્ષમાં બંન્ને પક્ષો

Read more

દાહોદ તાલુકાના રામપુરા ગામે પચ્ચીસેક દિવસ પહેલા મળેલ બોરવાણી રેલ્વે ટ્રેક પાસે મળેલ લાશના મામલે ૧૯ જેટલા ઈસમોએ ધિંગાણું મચાવી ફળિયાના માણસોના ઘરોમાં ઘુસી જઈ તોડફોડ કરતાં ચકચાર

દાહોદ તા.૧૦દાહોદ તાલુકાના રામપુરા ગામે રહેતા એક યુવકની લાશ પચ્ચીસ દિવસ અગાઉ બોરવાણી ગામના રેલ્વે ટ્રેક પાસેથી મળી આવી હતી

Read more

કોલકાત્તામાં રેલ્વેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગઃ ૯ લોકોના મોત ઃ વડાપ્રધાને અને મમતા બેનર્જીએ મૃતકો માટે સહાય જાહેર કરી

(જી.એન.એસ.)મુંબઇ,તા.૯દેશમાં જ્યા કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો ઝીંકાયો છે. ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે.

Read more
error: Content is protected !!