ચીનના વુહાનથી જ કોરોના વાઈરસ ફેલાયો હોવાનો WHO ના રિપોર્ટમાં દાવો

(જી.એન.એસ.)જીનીવા,તા.૧૬કોરોનાનો વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સમિતિને કોરોનાનો જીવલેણ વાઈરસ ચીનનાં વુહાનથી જ ફેલાયો હોવાનાં

Read more

હવે દુનિયાભરના લોકોને લાગશે ભારતની રસી, ઉૐર્ંએ આપી ઈમરજન્સી મંજૂરી

(જી.એન.એસ.)જીનીવા,તા.૧૬ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસી કોવિશિલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ઓક્સફર્ડ

Read more

દુર્ઘટના બાદ બાણસાગર ડેમથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું ઃ મધ્યપ્રદેશમાં ૫૪ મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકતા ૩૭ના મોત, ૭નો બચાવ ઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહે સરકાર તરફથી મૃતકના પરિવારને ૫ લાખ વળતર પેટે આપવાની કરી જાહેરાત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજાનારા ગૃહપ્રવેશ કાર્યક્રમને સ્થગિત કરાયો

(જી.એન.એસ.)ભોપાલ,તા.૧૬મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારના રોજ સવારે મોટા અકસ્માત થયો છે. મુસાફરથી ભરેલી એક બસ બાણસાગર નહેરમાં પડી છે. હમણાં સુધી ૨૫

Read more

બોરવાણી ગામના જંગલ વિસ્તારમાં રેલ્વે પાટા પરથી મળેલ લાશ સંદર્ભે મૃતકને અંગત ઝઘડાની અદાવતે મોતને ઘાટ ઉતારતાં ચાર જણા વિરૂધ્ધ ફરિયાદ દાખલ

દાહોદ તા.૧૬દાહોદ તાલુકાના બોરવાણી ગામના જંગલ વિસ્તારમાં રેલ્વે પાટાની નજીકથી ગતરોજ એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ ઘટના સંદર્ભે

Read more

ઝાલોદના પુર્વ કાઉન્સીલ સ્વ.હિરેન પટેલના સુપુત્ર પંથ હિરેન પટેલ ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૫માંથી બિન હરિફ ચુંટાઈ આવ્યાં!

દાહોદ તા.૧૬ઝાલોદના પુર્વ કાઉન્સીલર હિરેન પટેલના હત્યાકાંડ મામલાની શાહી હજુ પણ સુકાઈ નથી પરંતુ પિતાના અકાળે અવસાન બાદ પણ તેઓની

Read more

કોરોનાનો ખતરો યથાવત ઃ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને દાહોદના લોક લાડીલા સાંસદ કોરોના સંક્રમિત થયાં!

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લઇ રાજકીય પક્ષો લક્ષી કામગીરીમાં જાેતરાયેલા છે. પરંતુ કોરોના સંક્રમણનો ખતરો હાલ ટાળ્યો નથી ચોક્કસ પણે રસીકરણના

Read more

દાહોદ નગરપાલિકાના ૯ વોર્ડના ૧૬૨ માંથી ૧૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં

દાહોદ તા.૧૬ આજે ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ રાખી છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.અને ગતરોજ દાહોદ

Read more

રાહુલ ગાંધી ફરી એકવાર કોંગ્રેસના અધ્યક્ષ બનશે…!!

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૫રાહુલ ગાંધી ફરી એક વખત એઆઇસીસી એટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી

Read more

લોકોની ગુપ્તતાનું રક્ષણ કરવું એ કોર્ટની ફરજ છેઃ સુપ્રિમ કોર્ટ ઃ નવી પ્રાઇવસી પોલિસી અંગે વોટ્‌સએપ – ફેસબુકને સુપ્રીમ કોર્ટની નોટિસ

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૫સુપ્રીમ કોર્ટે સોમવારે વ્હોટ્‌સઅપને કહ્યું હતું કે તમારી નવી પ્રાઇવસી પોલિસીને પછી ભારતીય લોકોમાં પ્રાઇવસીને લઈને ઘણી મૂંઝવણો છે.

Read more

આ દુર્ઘટનામાં ૫ લોકો ઘાયલ થયા ઃ મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રક પલટી ખાતા બે બાળકો સહિત ૧૬ લોકોના મોત ઃ ટ્રકના ડ્રાઇવરને ઝોકું આવી જતાં દુર્ઘટના સર્જાઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું

(જી.એન.એસ.)જલગાંવ,તા.૧૫મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિંગાઓ ગામમાં એક ભીષણ અકસ્માત થઈ ગયો છે. રવિવારે રાતે એક ટ્રક પલટી જવાના કારણે

Read more
error: Content is protected !!