કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમિકો પર ડમ્પર ફરી વળતાં હાઇ-વે મરણચીસોથી ગાજી ઉઠ્યો : અમંગળઃ સુરતમાં ડમ્પરે ૧૫ શ્રમિકોને કચડી માર્યા ઃકાળમુખા ડમ્પરે ૨૦ જેટલા શ્રમિકોને કચડ્યા, ૪ ગંભીર રીતે ઘાયલ, મોતનો આંક વધવાની શક્યતા, પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી, નશામાં હોવાની પોલીસને આશંકા, સમગ્ર ઘટનાથી આખા રાજ્યમાં ચકચાર મચી ઃફૂટપાથ પર મીઠી નિદ્રા માણી રહેલા શ્રમિકોનાં ઊંઘમાં જ મોત, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ૨ – ૨ લાખની સહાયની જાહેરાત, વડાપ્રધાન મોદી સહિત નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

(જી.એન.એસ)સુરત,તા.૧૯સુરતમાં મંગળવારે કાળમુખા ડમ્પરે રાજસ્થાનથી છૂટક મજૂરી કરી આજીવિકા રળવા આવેલા અને ફૂટપર પર ઊંઘી રહેલા કેટલાય લોકોને કચડી નાખી

Read more

દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે રોબરીને ડામવામાં રહ્યા સફળ : ઇંદોર હાઇવે ઉપર બનાવાયેલા પોલીસ સહાયતા કેન્દ્રો અને સતત પેટ્રોલિંગને પરિણામે વર્ષ ૨૦૨૦માં લૂંટધાડને એક પણ ઘટના ના બની

કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ

Read more

સુશ્રી સોનલ મિશ્રાએ તમામ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી કોવિડની માર્ગદર્શિક અનુસાર સમગ્ર ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન થાય એવું સૂચન કર્યું

દાહોદમાં પ્રજાસત્તાક દિનના રાજ્ય મહોત્સવની તૈયારીની સમીક્ષા કરતા પ્રભારી સચિવશ્રીઆગામી ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી દાહોદ નગરમાં થનારી છે.

Read more

દાહોદમાં ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી પોલીસ રાષ્ટ્રધ્વજને આપશે સન્માન : દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનના રાજ્ય ઉત્સવની પરેડમાં વોલી ફાયરિંગનું આકર્ષણ

દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ

Read more

દાહોદમાં અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોને ૫૧ દિવસની સઘન સારવાર બાદ મળ્યું નવજીવન : શ્રમિક પરિવારના જોડિયા બાળકોની સારવાર માટે બાળ સખા યોજના અંતર્ગત સહાય મળી, બાકીનું બિલ તબીબે માફ કર્યું

દાહોદમાં બનેલા એક મેડિકલ મિરેકલના બનાવમાં અધુરા માસે જન્મેલા અને શારીરિક રીતે તદ્દન અસક્ષમ જોડિયા બાળકોને ૫૧ દિવસની સઘન સારવાર

Read more

આનંદો ! કડાણા સિંચાઇ યોજના થકી દાહોદ જિલ્લાના ૨૯ તળાવોમાં મહી નદીના પાણી પહોંચ્યા : દાહોદ જિલ્લાની ૧૦ હજાર હેક્ટર જમીનમાં સમૃદ્ધિની વાવેતર કરનારા મહી નદીના પાણીના ઠેરઠેર વધામણા

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર સરકારની મહત્વાકાંક્ષી કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાએ સમૃદ્ધિના પાણી લાવવાની શરૂઆત કરી દીધી છે. મુખ્યમંત્રી

Read more

આજનું રાશીફળ : તા.17-૦૧-૨૦૨૧, રવિવાર

દૈનિક રાશીફળતા.૧૭-૦૧-૨૦૨૧ રવિવાર(જી.એન.એસ) મેષ (અ.લ.ઈ.) ઃ- બીજાને મદદ કરવાની ઇચ્છા ફલે. વ્યવસાયમાં નવી વ્યકિતનું જાેડાણ થાય. મિલ્કત ઉપર કર્જ ન

Read more

સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ કરાવતા ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા : દેવગઢબારીયા ખાતેથી રાજયમંત્રી શ્રી : બચુભાઇ ખાબડ અને ઝાલોદ ખાતેથી સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે રસીકરણનો કરાવ્યો પ્રારંભ : વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં ૮૦૦૦ આરોગ્યકર્મીઓને રસીકરણ માટે વહીવટી તંત્રનું સુચારૂ આયોજન

દાહોદ તા. ૧૬ કોરોના મહામારીના અંતનો આરંભ આખરે થઇ ચુક્યો છે. ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજના ઐતિહાસિક દિવસે દાહોદના

Read more

આજનું રાશીફળ : તા.૧૬-૦૧-૨૦૨૧ શનિવાર અને આજનું પંચાંગ

આજનું રાશીફળતા.૧૬-૦૧-૨૦૨૧ શનિવાર મેષ(અ.લ.ઈ.)ઃ-સટ્ટાકિય કાળજી રાખવી. નોકરીમાં બદલી બઢતી મળે. માનસિક ચિંતા હળવી બને. આનંદમય વાતાવરણ રહેવૃષભ(બ.વ.ઉ.)ઃ-શારીરિક સુખ ઉત્તમ રહે.

Read more

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને સીઝફાયર કરતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો : પાક.ના વઝીરિસ્તાન પ્રાંતમાં સેના-બળવાખોરો વચ્ચે એન્કાઉન્ટરઃ ત્રણ જવાનોના મોત

(જી.એન.એસ.)ઇસ્લામાબાદ,તા.૧૫પાકિસ્તાનના વઝીરિસ્તાન પ્રાંતમાં સેના અને બળવાખોરો વચ્ચેના ભીષણ એન્કાઉન્ટરમાં ત્રણ જવાનોના મોત થયા છે. આ વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસની

Read more
error: Content is protected !!