વડાપ્રધાન મોદી આજે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ શરૂ કરાવશે : સર્વે સંતુ નિરામયાઃ કોરોના વાયરસ પર વાર : વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ થશે, પ્રથમ દિવસે ૩,૦૦,૬૦૦ લોકોને રસી અપાશે, ૧.૬૫ કરોડનો ડોઝ દેશભરના ૩૦૦૬ કેન્દ્રો પર પહોંચી ગયો : તમામ રાજ્યોનાં ૩૦૦૦થી વધુ કેન્દ્રોને ડિજીટલ માધ્યમથી કનેક્ટ કરાશે, રસીકરણને લગતા કોઈપણ પ્રશ્નના સમાધાન માટે ૧૦૭૫ હેલ્પલાઈન શરૂ
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૫વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ૧૬ જાન્યુઆરીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોવિડ-૧૯ સામેના રસીકરણને શરૂ કરાવશે અને દેશના બધા રાજ્ય
Read more