વસંત મસાલા પરિવાર દ્વારા ડૉ.હેડગેવાર સેવા સમિતિના સહયોગથી વસંત પંચમી નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરાઈ

પંકજ પંડિત ઝાલોદ બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ 05-02-2023 રવિવારના રોજ વસંત મસાલા પરિવાર

Read more

ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે સંત શીરોમણી રવિદાસજીની 646 મી જન્મજયંતિ ઉજવવામાં આવી

પંકજ પંડિત ઝાલોદ ચંડી ચાંમુંડા માતાજી મંદિરે ખાંગુડા રોહિદાસ પરિવાર દ્વારા જન્મ જયંતી ઉજવવામાં આવી દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર

Read more

ધાનપુર તાલુકાનાં વાસીયાડુંગરી ખાતે સ્પ્રશ લેપ્રસી અવરનેસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન.

પ્રતિનિધિ ગરબાડા ધાનપુર તાલુકાનાં વાસીયાડુંગરી ખાતે સ્પ્રશ લેપ્રસી અવરનેસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન પ્રાપ્ત માહિતી અનુસાર પ્રા.આ.કેન્દ્ર મંડોર તા, ધાનપુર

Read more

પીપલોદ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનુ મોત થતા તેમના પરિવારને આર્થિક સહાય.

રમેશ પટેલ સિંગવડ પીપલોદ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનુ મોત થતા તેમના પરિવારને આર્થિક સહાયદેવગઢ બારીયાનાં પીપલોદ પોલીસ સ્ટેશન

Read more

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમિનાર યોજાયો

સિંધુ ઉદય ન્યુસ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમિનાર નું આયોજન આજ રોજ  કરાયું હતું. સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે  આઈ.આઈ.સી./જી.આઈ.સી./એસ.એસ. આઇ.પી. 2.0 સેલ દ્વારા “પથયાત્રા – સકસેસ સ્ટોરીઝ ઓફ ઇનોવેટર્સ / સ્ટાર્ટઅપ” વિષય ઉપર સેમિનાર યોજવામાં આવ્યોહતો. જેમાં તજજ્ઞો, ડો. ડી. બી. જાની, સહ પ્રાધ્યાપક, યાંત્રિક ઇજનેરી વિભાગ, સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ તથા શ્રીમાન અંકિત શર્મા, કોફાઉન્ડર તેમજ સીઈઓ, સી એન્ડ સી તથા શાયર દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવ્યાહતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત ગણમાન્યોમાં અધ્યાપક ગણ તથા સંસ્થાના આચાર્યશ્રી એ પણ હાજરી આપેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કોઓર્ડીનેટર શ્રીઓ  ડો. મહેશ ચુડાસમા અને  ડો. નિરવ ઉમરાવીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Read more

દાહોદ જિલ્લામાં ૧૧ ફે્બ્રુઆરીએ યોજાશે નેશનલ લોક અદાલત

સિંધુ ઉદય ન્યુસ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલી કોર્ટોમાં આગામી તા.૧૧ ફેબ્રુઆરી શનીવારના રોજ

Read more

દાહોદની વિવિધ હોસ્પિટલો ખાતે સોશ્યલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન તાલીમ વર્કશોપ યોજાઈ

સિંધુ ઉદય ન્યુસ દાહોદ જીલ્લામાં જે.એસ.ચૌહાણ હૉસ્પિટલ દેવગઢ બારીયા ખાતે ગત રોજ અને આજ રોજ સબ ડીસ્ટ્રીકટ હૉસ્પિટલ ઝાલોદ ખાતે

Read more

નડિયાદમાં સંતરામ મંદિરના લોકમેળાનો આજથી પ્રારંભ

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ નડિયાદમાં સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજશ્રીનો ૧૯૨મો સમાધિ મહોત્સવ ધામધૂમ અને ભકિતભાવ પૂર્વક ઉજવાશે પરંપરાના મુજબ

Read more

વડતાલ  માં મહાસુદ પૂનમે દિવ્ય શાકોત્સવ તથા ૭૩મી રવિસભા યોજાશે.

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમ ને તા.૫મી ફેબ્રુઆરી રવિવાર ના રોજ દિવ્ય શાકોત્સવ યોજાશે.સાથે

Read more

પ્રેમ પ્રકરણની ઘરે જાણ થતાં માતાએ ઠપકો આપ્યો, યુવતી મહિસાગર પુલ પર પહોંચી

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ આણંદમાં રહેતી ઉચ્ચ શિક્ષિત પરિવારની  પુત્રીના પ્રેમપ્રકરણની જાણ ઘરે થતા માતા ગુસ્સે ભરાયાં હતાં અને ઠપકો

Read more
error: Content is protected !!