કંપડવજ માહિતી ન આપતા અધિકારીને રૂપિયા પાંચ હજાર નો દંડ

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ કપડવંજના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના  ઓડિટ રિપોર્ટમાં બાંધકામ અને મહેકમ ખર્ચમાં ખામીઓ જણાતા અરજદાર દ્વારા  પ્રધાનમંત્રીના

Read more

મહેમદાવાદના નેનપુર ટેલીફોન એક્સચેન્જ ને તસ્કરોએ નિશાન બનાવ્યું

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ મહેમદાવાદ નજીક નેનપુર ગામે બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જમાં તસ્કરોએ  ચોરીને અંજામ આપ્યો છે. મધરાત બાદ  જ તસ્કરોએ

Read more

સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત સંજેલી ખાતે કાર્યક્રમ યોજાયો

સિંધુઉદય ન્યુસ “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જીલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ. આર.ડી.પહાડીયાના માર્ગદર્શન મુજબ સંજેલી તાલુકામાં જીલ્લા રક્તપિત્ત ઓફિસ અને

Read more

દાહોદ જિલ્લામાં ડીઆરડીએ ખાતે વિવિધ ૯૫ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા

સિંધુઉદય ન્યુસ ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે વિવિધ યોજના અંતર્ગત જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાની અંદાજીત

Read more

ઝાલોદ તાલુકાની વેલપુરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિન ઉજવાયો

પંકજ પંડિત ઝાલોદ વેલપુરા પ્રા.શાળા 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં પ્રવેશ કરતાં સ્થાપના દિનની ઉજવણી તા.01-02-2023 ના રોજ કરવામાં

Read more

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી કુલ ૧૮ ગુન્હાઓ પૈકી ૩૦ ગેરકાયદેસર વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

નીલ ડોડીયાર દાહોદ જિલ્લામાં તારીખ ૦૫.૦૧.૨૦૨૩ થી તારીખ ૩૧.૦૧.૨૦૨૩ સુધીમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી કુલ ૧૮ ગુન્હાઓ પૈકી ૩૦

Read more

દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની પંચાલ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી.

નીલ ડોડીયાર દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની પંચાલ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં

Read more

ચકલાસીથી ૧.૬૨ લાખ ના મુદ્દામાલ સાથે બે ઇસમ ઝડપાયા.

નરેશ ગણવાણી બુરોચિફ નડિયાદ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચકલાસી પો.સ્ટે. વિસ્તાર કણજરી ચોકડી પાસે  એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇ

Read more

મહેમદાવાદ પંથકમાં વધુ એક વ્યાજખોર સામે ફરીયાદ નોંધાઇ.

નરેશ ગણવાણી બુરોચિફ નડિયાદ મહેમદાવાદ પાસેના કતકપુરામાઘરના મોભીએ પુત્રવધુની ડીલવરીમાટે વ્યાજે  માતા-પુત્ર પાસેથી નાણાં લીધા હતા. ઊંચું વ્યાજ ન મળતાં

Read more

મહુધાના મુવાડી કેનાલની કૂંડી તૂટી જતાં રસ્તા પર પાણી ભરાયાં.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ મહુધા તાલુકાના ઓધાજીની મુવાડી ગામે કેનાલની કૂંડી લીકેજ થતા સિંચાઈના પાણી ગામમાં ફરી રહ્યા છે.છેલ્લા બે

Read more
error: Content is protected !!