નડિયાદના લખાવાડમા રૂપિયા ૧.૬૫ લાખની ચોરી કરી તસ્કરો ફરાર.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ નડિયાદના ડુમરાલ બજારના લખાવાડમાં રહેતા મોહિત પટેલ આણંદની ખાનગીકંપનીમાં નોકરી કરે છે.બુધવારે સવારે પત્ની પિયરમાં

Read more

ફતેપુરા તાલુકાના ભીચોર ગામે વળાંકમાં ટ્રેક્ટર પલટી ખાતા બે મહિલાઓના મોત: 23 લોકો ગંભીર ઇજાગ્રસ્ત.

રિપોર્ટર -શબ્બીરભાઈ સુનેલવાલા – ફતેપુરા ફતેપુરા તાલુકાના ભીચોર ગામે વળાંકમાં ટ્રેક્ટર પલટી ખાતા બે મહિલાઓના મોત: 23 લોકો ગંભીર ઇજાગ્રસ્ત.

Read more

સુરતમાં ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ૬૬ લાખની ઠગાઇમાં પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી.

સિંધુ ઉદય સુરતમાં ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ૬૬ લાખની ઠગાઇમાં પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી શહેરના એલ.એચ રોડ પર રહેતા પિતા-પુત્રએ હીરાના

Read more

સુરતમાં પત્નીના બીજા લગ્નની જાણ થતાં પતિ મુંબઈથી સીધો સુરત પહોંચી ગયો.

સિંધુ ઉદય સુરતમાં પત્નીના બીજા લગ્નની જાણ થતાં પતિ મુંબઈથી સીધો સુરત પહોંચી ગયો ડિંડોલીમાં બનેલી અનોખી ઘટનામાં પત્ની બીજા

Read more

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-૨૦ મા શુભમન ગીલે પહેલી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી

સિંધુ ઉદય ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-૨૦ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ ્‌-૨૦ મેચ

Read more

આણંદના બોરસદ પાસે વહેલી સવારે સ્કૂલ બસનુ અકસ્માત સર્જાયો

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ બોરસદ તાલુકાન ભાદરણમાં પાસે વહેલી સવારે સ્કૂલ-બસને અકસ્માત નડ્યો હતો, જેમાં સવાર બાળકોના જીવ અધ્ધર થઈ

Read more

નડિયાદ સંતરામ મંદિરમાં તા. ૫મીએ દિવ્ય સાકર વર્ષા, તડામાર તૈયારીઓ

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ નડિયાદ સંતરામ મંદિરમાં તા. ૫મીએ  પૂનમના દિવસે  યોજાનાર યોગીરાજ અવધૂત સંતરામ મહારાજનો ૧૯૨ મો સમાધિ મહોત્સવ

Read more

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પીસી પીએનડીટી એકટ અંતર્ગત સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ રાજ્યની દિકરીઓને લઇ સતત ચિંતીત રાજય સરકારની સુચના અને માર્ગદર્શન અનુસાર ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા

Read more

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ખાતે વ્યાજખોર વિરૂદ્ધ જનજાગૃતિ લાવવા લોકદરબાર યોજાયો

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ નડિયાદ સહીત જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં સંખ્યાબંધ લોકો સપડાયા છે આવી ચુંગાલમાંથી કેવી રીતે છૂટવું તેમજ અન્ય

Read more

મહેમદાવાદના ખેડૂત પાસેથી વ્યાજખોર ૧0 ટકા વ્યાજ વસૂલતા રૂપિયા ૨.૫0 લાખ માગ્યા

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પોલેસે શરુ કરેલ વ્યાજખોરીના ઝૂંબેશના પગલે  આજે વધુ એક વ્યાજખોર સામે

Read more
error: Content is protected !!