ધાનપુરના વાખસીયા ગામેથી 15 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી લઈ જતો યુવક

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાખસીયા ગામેથી એક ૧૫ વર્ષિય સગીરાનું એક યુવક દ્વારા લગ્નનની લાલચે અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ધાનપુરના અલીન્દ્ર ગામે રહેતો કાર્તીકભાઈ અભેસીંગભાઈ ભુરીયાએ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ ગત તા.૮મી મેના રોજ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

One thought on “ધાનપુરના વાખસીયા ગામેથી 15 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી લઈ જતો યુવક

  • November 16, 2025 at 6:21 am
    Permalink

    I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!