ઝાલોદ તાલુકાના ૬૫ ગામોમાં નેશનલ કોરિડોર મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

જીગ્નેશ બારીઆ/ગગન સોની/ધ્રુવ ગોસ્વામી

દાહોદ/ઝાલોદ તા.1
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં નેશનલ કોરીડોર હાઈવે મામલે અગાઉ પણ અનેક વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા.આ સંદર્ભે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ઝાલોદ તાલુકાના ૬૫ ગામના ગ્રામજનો દ્વારા આ નેશનલ કોરિડોર મામલે ઉગ્ર વિરોધ ફરીવાર નોંધાવ્યો હતો. અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે જો નેશનલ કોરીડોર હાઈવેનું નિર્માણ થશે તો અહીંના ખેડૂતો તેમજ રહેવાસીઓ ઘરવિહોણા તેમજ રોજગારી વિહોણા થઇ જશે નું જણાવ્યું હતું અને જો આમ હશે તો આવનાર દિવસોમાં ઝાલોદ તાલુકાના ૬૫ ગામના ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનના માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
#dahod #sindhuday

One thought on “ઝાલોદ તાલુકાના ૬૫ ગામોમાં નેશનલ કોરિડોર મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

  • March 17, 2026 at 10:58 pm
    Permalink

    Truy cập bắn cá 188v bet , bạn có thể nhận ngay tiền thưởng từ giải Jackpot khi hạ gục boss thành công. YL, JDB, BBIN,… cung cấp hơn 1.000+ sinh vật biển bí ẩn đi kèm với hơn 55+ loài cá đặc biệt sở hữu hệ số nhân cực cao, cho phép bạn hốt gấp 750X tiền thưởng về túi. TONY03-16H

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!