વડતાલધામ અને સીવીએમ યુનિવર્સિટીએ કેનેડાની સેટ કંપની સાથે MOU કર્યા વૈશ્વિક સંશોધનો થશે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી, સેટ કેનેડા અને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ વચ્ચે તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૩

Read more

ઝાલોદ નગરના વિધાર્થીએ જેઇઇ મેઇનમાં 99.19%ile લાવી સમાજ તેમજ નગરનું ગૌરવ વધાર્યું

રિપોર્ટર -પંકજ પંડિત – ઝાલોદ ઝાલોદ નગરના વિધાર્થીએ જેઇઇ મેઇનમાં 99.19%ile લાવી સમાજ તેમજ નગરનું ગૌરવ વધાર્યું ધ્રુવ અગ્રવાલ દેશની

Read more

દેવગઢ બારીયા ના વિક્ટરી સર્કલ પાસે નરેન્દ્રભાઈ મોદીની ૧૦૦ મી મન કી બાત નો કાર્યક્રમ નિમિત્તે ઉજવણી કરવામાં આવી.

પથિક સુતરીયા આજ રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ૧૦૦ મી મન કી બાત નો કાર્યક્રમ  દેવગઢ

Read more

તાલુકાના વલુડી પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો

રિપોર્ટર – શબ્બીરભાઈ સુનેલવાલા -ફતેપુરા તાલુકાના વલુડી પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ

Read more

ઝાલોદ ઠુંઠી કંકાસીયા ગામે વૃક્ષને તંત્રના કોઈપણ સક્ષમ અધિકારીની મંજુરી વગર કાપી નાંખતાં મામલદાર દ્વરા દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો

રિપોર્ટર – પંકજ પંડિત – ઝાલોદ દાહોદ જિલ્લાના ઝાલોદ ઠુંઠી કંકાસીયા ગામે એક વ્યક્તિએ રસ્તાની બાજુમાં આવેલ ચાર ઘટાડા વૃક્ષને

Read more

પાણીનો કકળાટ ચરમ પર સંજેલી પંચાયત ખાતે પાણીની માંગને લઈને મહિલાઓએ સરપંચનો ઉઘડો લીધો.

રિપોર્ટર: ફરહાન પટેલ સંજેલી સંજેલી ખાતે પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવા માટે નબળું પુરવાર થયું છે, અનેકોવાર TDO સહિત તંત્રને

Read more

દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરુ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ત.ઉ.શ. દાઉદી વ્હોરા અનુયાયીઓ ની વર્ષોની ઈનેતેઝારી દીદાર ની પ્યાસ છીપાવવા 7 મે ના રોજ કુક્ષી જશે.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ 7 મેના રોજ ધાર જિલ્લાના કુક્ષીથી નિમાદ

Read more

નડિયાદની પરીણીતાને પતિ અને સાસરિયાઓ ત્રાસ આપતા મહિલા પોલીસમાં ફરીયાદ.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ નડિયાદની પરીણીતાને પતિ તેમજ સાસરીયાઓએ દહેજ પેટે રૂપિયા ૨ લાખની માંગણી કરી હતી અને માગણી ન

Read more

નડિયાદના સીટી જીમખાના સામે આવે આવેલ બેન્કમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ નડિયાદના સીટી જીમખાના સામે આવેલ કર્મવીર ટાવરમા આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં ભીષણ આગ લાગતા નાસભાગ  મચી

Read more

વડાપ્રધાન  ઘ્વા૨ા  મન કી બાતનો ઐતિહાસિક ૧૦૦મો એપિસોડ  ૧૮૦ ઉપરાંત બુથ ઉપર  સામુહિક નિર્દશન કરાશે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ તા.૩ ઓકટોમ્બર ૨૦૧૪થી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત કાર્યક્રમ ઘ્વા૨ા ભારતના નાગરિકોને અનેક મુદ્દાઓ

Read more
error: Content is protected !!