આરોગ્ય વિભાગ, દાહોદ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી.

સિંધુ ઉદય વિશ્વ મેલેરિયા દિવસે જાણો મેલેરિયાને અટકાવવાનાં ઉપાયો દર વર્ષે તા. ૨૫ એપ્રિલને વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવાનું વિશ્વ

Read more

ગરબાડા તાલુકાના નવાફળિયા ગામે બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો: બે ના મોત બે ઇજાગ્રસ્ત.

વનરાજ ભુરીયા ગરબાડા ગરબાડા તાલુકાના નવાફળિયા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે નીમચ રોડ પર સાંજના સમયે બે મોટર સાયકલ પૂરપાટ

Read more

ઠાસરા માર્કશીટ-સર્ટીફીકેટ રેકેટમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉત્તરપ્રદેશથી  ધરપકડ કરાઈ.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાંથી  બનાવટી માર્કશીટ-સર્ટીફીકેટ રેકેટમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉત્તરપ્રદેશના ડો.અખીલેશ પાંડેની ધરપકડ કરાઈ છે.

Read more

કણજરી ચોકડીપર અજાણ્યા વાહન ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં એકનું મોત.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ નડિયાદ નજીક કણજરી ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક્ટીવા ચાલકને

Read more

અચાનક લાગેલી આગમાં આશીર્વાદ રૂપ બન્યા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર

રિપોર્ટર – રમેશ પટેલ /સંજય હઠીલા – લીમખેડા અચાનક લાગેલી આગમાં આશીર્વાદ રૂપ બન્યા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાના

Read more

મેરેજ હોવા છતાંય દીકરીને સાસરીમાં જવા પર પ્રતિબંધ અભયમ દાહોદ ની મદદગારી.

મેરેજ હોવા છતાંય દીકરીને સાસરીમાં જવા પર પ્રતિબંધ અભયમ દાહોદ ની મદદગારી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ના ગામ માંથી એક

Read more

ઝાલોદ વિશ્વકર્મા મંદિરનો ૪૬મો પાટોત્સવ પંચાલ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો.

પંકજ પંડિત ઝાલોદ પાટોત્સવની ઉજવણી પ્રસંગે સમાજના પાયો નાખનાર વડીલો દ્વારા વિશ્વકર્મા ભાગવાની આરતી કરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું ઝાલોદ

Read more

ઝાલોદ નગરના લીમડી પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો.

પંકજ પંડિત ઝાલોદ 56522 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો ઝાલોદ તાલુકાના લીમડી પોલિસ મથકના પીપળીયા ગામે થી ગેરકાયદેસર રીતે વિદેશી મુદ્દામાલ લઈ

Read more

મહેમદાવાદ તાલુકાના અરેરીમા પતિએ પોતાની પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ મહેમદાવાદના અરેરી ગામમાં સાસરીમાંથી પતિએ તગેડી મુકેલી પરિણીતા પર પતિએ જ હુમલો કર્યો છે. પરિણીતા છેલ્લા

Read more

નડિયાદ  ઝુલેલાલ સોસાયટી  સંત નિરંકારી સત્સંગ ભવન ખાતે  રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ નડિયાદ:  નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહ જી ની સ્મૃતિમાં માનવ એકતા દિવસ આખા

Read more
error: Content is protected !!